- તરોતાઝા
લક્ષ્યથી જુદાં ફંટાવ તો…
ગૌરવ મશરૂવાળા‘એક રોકાણકારે બહુ ઓછું કરવાનું રહે છે, જ્યાં સુધી એ મોટી ભૂલો ન કરે’ – અમેરિકાના વિખ્યાત રોકાણકાર વોરેન બફેટ અમદાવાદથી મુંબઈ સુધીના મારા પ્રવાસની આ વાત છે. હું ‘દુરોન્તો એક્સપ્રેસ’માં પ્રવાસ કરી રહ્યો હતો. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ…
- આપણું ગુજરાત
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટીથી થયેલા મોત બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પેનલમાં સામેલ હૉસ્પિટલો માટે મેડિકલ કેમ્પ યોજવા માટે આરોગ્ય વિભાગની પરવાનગી લેવી ફરજિયાત બનાવી દીધી છે.…
- આમચી મુંબઈ
ગણેશમંડળોની વેઈટ ઍન્ડ વોચની નીતિ બધા પાસે આગામી પગલાં સંબંધી મંતવ્યો મંગાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ તહેવારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના ઉપયોગ પર ૨૦૨૦માં જ પ્રતિબંધ મૂકી દીધો સર્ક્યુલર મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બહાર પાડ્યો છે. કોર્ટે પણ તેના વચગાળાના આદેશમાં પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે પ્લાસ્ટર ઓફ પેરિસની…
- આમચી મુંબઈ
મે-જૂનમાં પાણીનો પ્રોબ્લેમ કદાચ ન થાય! 51% સ્ટોક છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાને હજી ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે શહેરને પાણી પૂરું પાડનારા સાત જળાશયોમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૫૧ ટકા પાણીનો સ્ટોક છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થો વધારે છે, છતાં આગામી દિવસોમાં વધતા તાપમાનને કારણે…
- આમચી મુંબઈ
સાચવજો: આજે મુંબઈમાં હીટ વેવની અલર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે સહિત રાજ્યના અમુક જિલ્લામાં આગામી બે દિવસ હીટ વેવની અસર રહેવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. આ દરમ્યાન મુંબઈમાં સોમવારે દિવસના તાપમાનનો પારો ૩૮.૪ ડિગ્રી જેટલો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જાણો ક્યારથી લાગુ થશે
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત થનારા સામાન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ માર્ચથી જ લાગુ થશે. જેનાથી મોંઘવારી અને આર્થિક મંદીનો ખતરો વધી શકે છે. વ્હાઇટ હાઉસમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ સાથે એક પ્રેસ…
- નેશનલ
Telangana Tunnel accident: રેટ માઈનર્સ પણ સફળ ન થઇ શક્યા; ધૂંધળી આશા છતાં રેસ્ક્યુ ઓપરેશ ચાલી રહ્યું છે
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની એક ટનલની અંદર ફસાયેલા 8 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Telangana Tunnel collapse) ચાલી રહ્યું છે, હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રેસ્ક્યુ ટીમના જણાવ્યા મુજબ કે મોટા પ્રમાણમાં પાણી…
- નેશનલ
કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે સવારે બંગાળની ખાડીમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો. તીવ્રતા રિક્ટર સ્કેલ પર…
- નેશનલ
US Deported Indians: પંજાબ સરકારની મોટી કાર્યવાહી, 40 ટ્રાવેલ એજન્ટ્સના લાઈસન્સ રદ્દ
અમૃતસર: અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા ભારતીય નાગરિકોને પરત મોકલ્યા બાદ આ મામલે પંજાબ સરકારે કાર્યવાહીનો આરંભ કરી દીધો છે. આ મામલે સરકારે મોટી કાર્યવાહી કરીને ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરકારે ગેરકાયદે વિદેશ મોકલવાના નેટવર્ક પર કાર્યવાહી કરતાં 40…
- આપણું ગુજરાત
મહાશિવરાત્રી પર સોમનાથમાં બે લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા, આજથી સોમનાથ મહોત્સવ
પ્રભાસ પાટણઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તોનું ઘોડાપૂર ઉમટવાની શક્યતા છે. સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવારે સવારે 6 વાગ્યાથી 48 કલાકમાં બે લાખ જેટલા ભક્તો ઉમટવાની શક્યતા છે. મંદિરમાં દરરોજ 25,000થી 30,000 મુલાકાતીઓ…