- ધર્મતેજ
ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન
આચમન -અનવર વલિયાણી ‘જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે. હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુની પ્રાપ્તિ થાય છે, એવું દૃઢપણે માનનારા સંત રામકૃષ્ણ પરમહંસ દરેક ધર્મના લોકો માટે આદર્શરૂપ…
- ધર્મતેજ
બોલણહારો ક્યાંથી આવ્યો?
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,બોલણહારો ક્યાંથી આવ્યો રે..ધરણી ગગન આકાશ નોતા રે,નોતા ચંદાને સૂરા,ઈ રે ભજનકી રે કરી લેવી ખોજના,જેને સતગુરુ મળ્યા હોય પૂરા..સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,બોલણહારો ક્યાંથી…
- ધર્મતેજ
વાણી કેવી બોલવી? સત્યં વદ પ્રિયં વદ
વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે ત્યાં બે કહેવત બહુ બોલાય છે, ‘બોલે તેના બોર વેચાય’ અને ‘ન બોલવામાં નવ ગુણ.’ બંને કહેવતને સાથે વિચારીએ તો સમજી શકાય કે કહેવાનો ભાવાર્થ એવો છે કે જરૂર હોય ત્યાં બોલવું જોઈએ અને ન જરૂર…
- ધર્મતેજ
જિંદગીનું ધ્યેય: પ્રત્યેક ધ્યેયથી મુક્તિ
ચિંતન -હેમુ ભીખુ માનવીની એ પ્રકૃતિ છે કે એ ક્યારેય પણ હેતુ વિના કાર્ય નથી કરતો. તેના મનમાં કંઈક રમતું જ હોય જેને કારણે તે કાર્યરત થાય. આરામ કરવાની વૃત્તિ પણ એક રીતે કાર્ય છે, જેમાં કંઈ નથી કરવું તે…
- ધર્મતેજ
ચહેરા મોહરા -પ્રકરણ: 11
પ્રફુલ્લ કાનાબારમારે ભગવાનના આ ફોટાનું કોઈ કામ નથી… તેના ભરોસે તો હું માને મૂકીને ગયો હતો, પણ તેણે મને દગો આપ્યો… એવા ભગવાનનું કાંઈ કામ નથી જે મારી માની રક્ષા ન કરી શક્યો ! શિવાનીએ આપેલા આઘાતના આંચકામાંથી સોહમ હજુ…
- ધર્મતેજ
આપણને કોઈ કઠોર શબ્દો કહે તો પણ તમે સ્થિર રહી શકો તો તમે સાધક છો
માનસ મંથન -મોરારિબાપુશાંતિ પમાડે તેને સંત કહીએ રે, એના દાસના દાસ થઈને રહીએ રે… તન-મનના તાપ મિટાવે, સંત શરણે જો આવે… મારાં શ્રાવક ભાઈ-બહેનો, જેનામાં બધા જ ગુણો સ્વભાવગત હોય તે જ સંત. સ્વભાવગત ગુણને શીલ કહે છે. વહેવું એ…
- ધર્મતેજ
કશું નથી અકારણ અહીં
મનન -હેમંત વાળાબધું જ વ્યવસ્થિત છે. બધું જ કારણસર છે. બધાની પાછળ કોઈક હેતુ છે. કશું જ અર્થહીન નથી. કશું જ આકસ્મિક નથી અને જો આકસ્મિક હોય તો તે અકસ્માત માટેનાં પણ કારણો છે. કશું જ અનિયંત્રિત નથી, બધું જ…
- ઉત્સવ
નોખા-અનોખા શાયર `નાઝિર’ દેખૈયા
સર્જકના સથવારે -રમેશ પુરોહિત ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સિતારા ચમકતા હતા ત્યારે પરંપરાના શાયરોમાં શયદા, મરીઝ, શૂન્ય, બેફામ, ઘાયલ, સૈફ, આસીમ રાંદેરી, શેખાદમ રૂસ્વા, ગનીભાઈ, જલન માતરી, હરીન્દ્ર દવે જેવા સમર્થ ગઝલકારો પોતાના નોખા- અનોખા ભાવવિશ્વમાં વિવિધ વિષયો લઈને ગઝલની…