- મહારાષ્ટ્ર
છગન ભુજબળ કૉંગ્રેસની પડખે ચડશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના પ્રધાન મંડળમાં સ્થાન ન મળવાથી નારાજ છગન ભુજબળ હવે ઓબીસી સમાજના મેળાવડાઓ આયોજિત કરીને પોતાની તાકાત વધારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, આ બધાની વચ્ચે તેમણે કૉંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગણીનો પુનરોચ્ચાર કરતાં રાજ્યના…
- આમચી મુંબઈ
મુંબઈમાં અસ્તિત્વ માટેનો સંઘર્ષ! ઉદ્ધવ ઠાકરેનો શક્ય તેટલી વધુ બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રયાસ
મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો છે તેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ટકી રહેવા માટે ખાસ કરીને મુંબઈમાં શક્ય તેટલી વધુ બેઠકો પર ચૂંટણી લડવી પડશે. હિન્દુત્વના મુદ્દા પર તેમણે આક્રમક બનવું પડશે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને…
- આમચી મુંબઈ
અકસ્માતમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે અંધેરી પોલીસે ગુનો નોંધ્યો!
મુંબઈ: અંધેરી સ્ટેશન નજીક હિટ ઍન્ડ રનના પ્રકરણમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ થવા છતાં અધિકારીની બદલીને કારણે ગુનો નોંધવાની પ્રક્રિયા પૂરી થઈ શકી નહોતી, પરંતુ વરિષ્ઠ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લેતાં અંધેરી પોલીસે…
- મહારાષ્ટ્ર
…તો બીડના સરપંચનો જીવ બચી ગયો હોત: NCP (SP)ના નેતાનો દાવો
છત્રપતિ સંભાજી નગર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP)ના નેતા બજરંગ સોનાવણેએ આજે બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરને સંબંધિત ખંડણી કેસમાં આરોપી બનાવવો જ જોઇએ. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં…
- નેશનલ
Mahakumbh 2025: પવિત્ર મહાકુંભ મેળાનો દબદબાભેર પ્રારંભ, 1. 50 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભ મેળાનો(MahaKumbh 2025)પ્રારંભ થયો છે. જેમાં અત્યાર સુધી દોઢ કરોડ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ધાર્મિક ડૂબકી લગાવી હતી. મહાકુંભમાં આવનારા તમામ શ્રદ્ધાળુઓ, સંતો અને કલ્પવાસીઓનું યુપીના સીએમ યોગી આદિત્યનાથે…
- મહારાષ્ટ્ર
કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીએ 8.9 લાખની ઉચાપત કરી
થાણે: થાણે જિલ્લામાં ફાઇનાન્સ કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીએ 8.9 લાખ રૂપિયાની કથિત ઉચાપત કરતાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ નવેમ્બર, 2023થી ફેબ્રુઆરી, 2024 દરમિયાન ગ્રાહકો પાસેથી રોકાણ હેતુ પૈસા એકઠા કર્યા હતા. જોકે આ…
- આમચી મુંબઈ
થાણેની હોટેલમાં આગ: ગૂંગળામણથી બિલાડીનું મૃત્યુ
થાણે: થાણેમાં આવેલી હોટેલના પરિસરમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી, જેતાં આખી હોટેલ સળગી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, પણ ધુમાળોને કારણે ગૂંગળામણથી બિલાડીનું મૃત્યુ થયું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું…
- નેશનલ
Tirupati Templeમાં આગની ઘટના, રાહત અને બચાવ કાર્ય શરૂ
તિરૂપતિ : આંધ્રપ્રદેશના પવિત્ર યાત્રાધામ તિરૂપતિ મંદિરમાં(Tirupati Temple)આગ લાગવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં આગ લાડવાના પ્રસાદ કાઉન્ટર નજીક આગ લાગી હતી. જેના પગલે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. આ આગ લાગવાનું કારણ કમ્પ્યુટર સાથે જોડાયેલ યુપીએસમાં શૉટ સર્કિટ માનવામાં આવી…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ કરવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર 2022થી બેઠી છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ દિવંગત નેતા ડીબી પાટિલ કરવાની મંજૂરી ન આપવા બદલ કેન્દ્ર સરકાર પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી, આ બાબતનો પ્રસ્તાવ જૂન 2022માં મોકલવામાં આવ્યો હતો. નવી મુંબઈ એરપોર્ટનું કામ ફેબ્રુઆરી…