- તરોતાઝા
વેડિંગ ઈન્સ્યોરન્સ વિશે જાણો છો?
નિશા સંઘવી ચેન્નાઈમાં ચક્રવાત મિચાંગને કારણે તાજેતરમાં આવેલાં પૂરને કારણે શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. એનાં કારણે ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા, જે મહિનાઓ અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા. આ કારણે અસંખ્ય લોકોને અસુવિધા સાથે ભારે…
- તરોતાઝા
ઘડપણમાં સંતાનો પર કેટલું નિર્ભર રહેવું?
ગૌરવ મશરૂવાળા પૈસાની વાત આવે ત્યારે ભાગ્યે જ તર્ક ચાલતો હોય છે.આ વાત કોઈ એક વયજૂથને લાગુ પડતી નથી. બધા માટેએ સાચી છે. આમ છતાં ઘડપણમાં અસલામતી વધારેસતાવતી હોવાથી તર્કની સાવ બાદબાકી થઈ જાય છે.મારી પાસે પૈસા બચે તો શું…
- તરોતાઝા
બધાને અકળાવતો આ ડેન્ગ્યૂ શું છે?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા એક પ્રકારના મચ્છર અને ગંદા પાણીના પરિણામે વારંવાર ડેન્ગ્યૂની બીમારી વાર-તહેવારે લોકોને પજવી જતી હોય છે.શું છે ડેન્ગ્યૂનાં લક્ષણ માથામાં દુ:ખાવો, શરીરમાં કળતર, બેચેની તથા અશક્તિ થવી, સ્નાયુ અને સાંધાઓમાં દુ:ખાવો થવો, આંખો દુ:ખવી, ઊલટી,…
- નેશનલ
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ; આ કારણ બતાવ્યું…
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ‘સહાયક પ્રોફેસર’ તેમજ ‘જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર’ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) 15 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી. પણ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) સોમવારે 15 જાન્યુઆરીએ યોજાનારી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) મોકૂફ રાખવાની…
- સુરત
સુરતમાં ઉતરાયણ પૂર્વે બે યુવાનના ગળા કપાયા: એકની હાલત ગંભીર
અમદાવાદઃ સુરતમાં ઉતરાયણ પર્વને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ, ઉત્તરાયણ પહેલા જ ઘણા લોકોના ગળા દોરીથી કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા અરેરાટી વ્યાપી…
- નેશનલ
મહાકુંભના સુંદર સાધ્વી બન્યા ચર્ચાનું કેન્દ્ર; ઇન્સ્ટાગ્રામ પર 7.5 લાખ ફોલોવર્સ
પ્રયાગરાજ: આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. મહાકુંભને લઈને સંગમ નદીના કિનારે વિવિધ અખાડાઓએ તેમની છાવણી ઉભી કરી છે. પ્રયાગરાજ મહાકુંભના પહેલા દિવસે, એક કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. લાખો સાધુ-સંતો અહીં પહોંચ્યા છે. પરંતુ મહાકુંભના પહેલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મોતના માર્ગ? માર્ગ અકસ્માતને કારણે દરરોજ 22 લોકોના મૃત્યુ
અમદાવાદઃ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અંગે જનજાગૃતિ લાવવા માટે સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ યોજવામાં આવે છે. જેથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોને…
- આપણું ગુજરાત
ગુજરાતના યાત્રાધામોમાં ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર: પોષી પૂનમની કરી ભવ્ય ઉજવણી
અમદાવાદઃ આજે પોષી પૂનમ નિમિત્તે રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી તેમજ નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી થઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે…
- નેશનલ
કુંભમેળામાં વિખૂટા પડવાનું શરુઃ 250થી વધુ લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
મહાકુંભ નગર: સંગમમાં સ્નાન માટે મોટી સંખ્યામાં ભીડ જામી હોવાથી ૨૫૦થી વધુ લોકો ખોવાયા હતાં અને વહીવટીતંત્રનાં દ્વારા કાર્યક્ષમ પગલાં દ્વારા તેમને તેમનાં પરિવારો સાથે મિલન કરાવ્યું હતું. ઉત્તર પ્રદેશ નાગરિક સંરક્ષણના વોર્ડન નિતેશ કુમાર દ્વિવેદીએ પહેલા દિવસે કરવામાં આવેલા…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કર્યા PM મોદીના વખાણ, કહી આ વાત
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઇવીએમ મુદ્દે કોંગ્રેસ સહિત અનેક પક્ષોને આડે હાથે લીધા બાદ આજે ફરી એક વાર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે સોનમર્ગ ઝેડ-મોર ટનલ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી…