- સ્પોર્ટસ
યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?
જલંધરઃ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા અને ભારતના ભૂતપૂર્વ પેસ બોલર યોગરાજ સિંહે એક મુલાકાતમાં કહ્યું છે કે એકવાર તેઓ પિસ્તોલ લઈને ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવને ગોળી મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા. યોગરાજ સિંહ થોડા થોડા સમયે ચર્ચામાં આવતા…
- ઇન્ટરનેશનલ
આ મેક્સિકન નાગરિકે લોસ એન્જલસમાં આગ લગાવી! પોલીસે કરી ધરપકડ
લોસ એન્જલસ: ગયા અઠવાડિયે યુએસના લોસ એન્જલસના કેટલાક વિસ્તારમાં લાગેલી આગ (Los Angeles wildfires) હજુ પણ ભભૂકી રહી છે, આગને કારણે 24 લોકોના મોત થયા છે, હજારો લોકો વિસ્થાપિત થયા છે અને કરોડો ડોલરની સંપતિ નાશ પામી છે. આ આગ…
- તરોતાઝા
ચડેલી પતંગ કે પત્ની કોઇના કાબૂમાં રહે છે ખરી?
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, હું મુંઝાઇ ગયો છું. મારા ગળામાં શોષ પડે છે. ગાત્રો શિથિલ થઇ ગયા છે. પાર્થને કુરુક્ષેત્રમાં મુરલીધર માધવનું માર્ગદર્શન (વોર ગાઇડન્સ) મળેલું …. તમે મને માર્ગદર્શન આપો.’ રાજુએ મારી પાસે આવી આર્તનાદ કર્યો. રાજુને કયાં મહાભારતનું…
- તરોતાઝા
મકરસંક્રાંતિના દિવસે સુપાચ્ય વાનગી ખીચડીની છે બોલબાલા
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે ખાસ ખવાય છે, ‘ખીચડી ’ જે સુપાચ્ય ભોજન તરીકે સંપૂર્ણ ભારતની લોકપ્રિય વાનગી ગણાય છે. મકરસંક્રાતિના દિવસે તલ-સિંગ-મમરાની ચિક્કી, બોર, ઊંધીયું-પૂરી-જલેબી જેવી સ્વાદિષ્ટ વાનગીની સાથે ખાસ તીખી-મીઠી ખીચડીની લહેજત માણવામાં આવે…
- તરોતાઝા
ચહેરા મોહરા -પ્રકરણ: 12
પ્રફુલ્લ કાનાબાર સમયનું ચક્ર ફરતું ગયું. પાંચ વર્ષ વીતી ગયાં. આ પાંચ વર્ષ દરમ્યાન સોહમે જેલમાં કોઈની પણ સાથે ભાગ્યે જ ખાસ કોઈ વાત કરી હશે. એકલતાનું આકાશ ઓઢીને જ તે જેલમાં સજા કાપી રહ્યો હતો. આખરે જેલર ગામીત સાહેબની…
- તરોતાઝા
હિસ્ટીરિયા અને અપસ્માર ભિન્ન વિકૃતિ છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ) અપસ્માર (Epilepsy)ની યૌગિક ચિકિત્સા સામાન્ય વાતચીતમાં હિસ્ટીરિયા અને અપસ્મારને એક ગણી લેવામાં આવે છે, પરંતુ વસ્તુત: આ બંને ભિન્નભિન્ન રોગ છે. હિસ્ટીરિયા વિશેષત: તીવ્ર માનસિક સંઘર્ષ અને તજજન્ય તાણમાંથી જન્મે છે. હિસ્ટીરિયાનાં ત્રણ સ્વરૂપો છે: (1)…
- તરોતાઝા
તંગ કરે પતંગ….
મોજની ખોજ -સુભાષ ઠાકર ચંપક હાંફતો હાંફતો ભાગતો હતો ને સામે ચંબુ પણ એ જ હાલતમાં દોડતો દોડતો આવ્યો ને ચંબુએ પૂછ્યું : ‘અલ્યા ચંપક, શું થયું? કેમ આમ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ દોડાદોડ કરે છે?’ ‘ચંબુડા, હવે…
- તરોતાઝા
ઉત્તમ ભારતીય નાસ્તા
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા સાનંદાશ્ર્ચર્ય! ભારતીય ખાણું વિશ્વપ્રિય થઇ રહ્યું છે. ભારતીય વ્યજંન વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરેલાં છે. ફકત સ્વાદ અને મસાલા છે એવું નહીં વિટામિન્સ ખનિજ તત્ત્વ અને હિમોગ્લોબીનથી શરીરને ભરી દે છે. જે આપણને…
- તરોતાઝા
બે હજાર વર્ષથી પણ જૂનો છે આ પતંગ…!
ગઈ કાલની આજ -રાજેશ યાજ્ઞિક ‘મસ્તીનો તહેવાર ઊજવતી, સઘળી ન્યાતિ-જાતિ, ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતી પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી, પતંગ થઈને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી…’ સંક્રાંતિનો તહેવાર આવતાં જ જાણીતા કવિ રઈશ મણિયારની આ પંક્તિઓ યાદ આવી…
- તરોતાઝા
વેડિંગ ઈન્સ્યોરન્સ વિશે જાણો છો?
નિશા સંઘવી ચેન્નાઈમાં ચક્રવાત મિચાંગને કારણે તાજેતરમાં આવેલાં પૂરને કારણે શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. એનાં કારણે ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા, જે મહિનાઓ અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા. આ કારણે અસંખ્ય લોકોને અસુવિધા સાથે ભારે…