- Uncategorized
ગુજરાતમાં કેટલા સ્ટાર્ટઅપ્સને મળી છે માન્યતા? અમદાવાદમાં છે સૌથી વધુ સંખ્યા!
અમદાવાદ: દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં…
- કચ્છ
ઉત્તરાયણ બાદ માંડવીને ‘દોરા મુક્ત’ કરવાની પહેલ; દોરાની ગૂંચ આપનારને મળે છે ઈનામ!
ભુજ: ઉતરાયણ પર્વ દરમ્યાન ઠેર-ઠેર લટકતી રહેતી પતંગની ધારદાર દોરના સંપર્કમાં આવી જવાના કારણે અનેક જીવલેણ દુર્ઘટનાઓ બનતી રહે છે ત્યારે કચ્છના માંડવીમાં સ્થિત સાઇકલ ક્લબના સભ્યો દ્વારા કપાયેલા પતંગના દોરાની ગૂંચ આપનારને ઇનામ ભેટમાં આપવાની જાહેરાત કરાતાં માત્ર પાંચ…
- મહારાષ્ટ્ર
ત્રિવેણી સંગમમાં સ્નાન દરમિયાન NSP (SP)નેતાનું નિધન
મહારાષ્ટ્રના સોલાપુરના પૂર્વ મેયર અને NSP (SP)ના નેતા મહેશ કોઠેનું મંગળવારે સવારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યા બાદ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ કોઠે મંગળવારે સવારે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા ગયા…
- સુરત
PM મોદીએ યુદ્ધ જહાજ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશને કર્યા સમર્પિત, જાણો તેની તાકાત
મુંબઈઃ વડાપ્રધાન મોદીએ આજે દેશને મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડમાં એડવાન્સ યુદ્ધ જહાજ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું, ત્રણ યુદ્ધ જહાજ સામેલ થવાથી રક્ષા ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વકર્તા બનવાની…
- આમચી મુંબઈ
આજે નવી મુંબઈ જવાનો વિચાર હોય તો પહેલા આ વાંચી લો, નહીંતર…
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે છે. તેઓ બપોરે સાડા ત્રણ વાગે નવી મુંબઈના ખારઘરમાં ઇસ્કોનના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નવી મુંબઈ પોલીસે ટ્રાફિકને સુચારૂ રૂપથી ગતિમાં રાખવા અને ભીડને ટાળવા માટે ઘણા માર્ગો…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ આરોપી કિશોર માંગરોળીયા સામે જિલ્લા વિકાસ અધિકારીએ શું કરી મોટી કાર્યવાહી? જાણીને ચોંકી જશો
અમદાવાદઃ અમરેલી લેટર કાંડની (amreli letter kand) હાલ તપાસ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના (state monitoring cell) વડા અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયને (Nirlipt Rai) આ તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ હવે જિલ્લા વિકાસ…
- નેશનલ
કેબ ડ્રાયવર મોડો આવ્યો ને મહિલા તેના પર થૂંકીઃ ઈન્ટરનેટ પર વાયરલ વીડિયોએ ફરી આપણી માનસિકતા…
સમાજની અંદર અમુક વ્યવસાયને આજે પણ નીચા ગણવામાં આવે છે અથવા તેનું મૂલ્ય ઓછું આંકવામાં અવે છે. આજના સમાજમાં પણ આ માનસિકતા રહેલી છે. ઘણી વખત આપણે જોયું છે કે અમુક નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલા લોકોની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થતું…
- મનોરંજન
કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા: કચ્છના રણમાં જોવા મળી Big B પરિવારની ત્રણ પેઢી…
ભુજઃ અમિતાભ અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ ભલે ફિલ્મી દુનિયામાં પ્રવેશ ન કર્યો હોય પરંતુ ખૂબસુરતીને લઈ લાઇમલાઇટમાં રહે છે. આઇઆઇએમ-અમદાવાદમાંથી અભ્યાસ કરતી નવ્યા આરા હેલ્થની સંસ્થાપક અને સીઇઓ છે. તે પ્રોજેક્ટ નવેલી નામથી એક એનજીઓ પણ ચલાવે…
- નેશનલ
‘પાકિસ્તાન શરણાગતિ’ની તસવીર હટાવવા મુદ્દે બોલ્યા સેના પ્રમુખ; કહ્યું નવી પેઇન્ટિંગમાં કર્મ ક્ષેત્ર
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભારત સમક્ષ શરણાગતિના પ્રતિષ્ઠિત ફોટોગ્રાફને દૂર કરવા અંગેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે હવે આ મુદ્દે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હીના રાયસીના હિલ ખાતેના તેમના કાર્યાલયમાંથી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભારત…