- એકસ્ટ્રા અફેર
રામમંદિર નિર્માણને દેશની આઝાદી સાથે શું લેવાદેવા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત છેલ્લા કેટલાક સમયથી પોતાનાં નિવેદનો દ્વારા સતત વિવાદમાં રહ્યા કરે છે. ભાગવત કોઈ વાર એકદમ સારી ને સાચી વાત કહી નાખે છે તો ક્યારેક એકદમ મોં-માથા વિનાની વાત કરી…
- મહારાષ્ટ્ર
खरंच: ગુજરાતના ‘કાઠિયાવાડી’ ગધેડાની પુણેમાં બોલબાલા, એક લાખની કિંમતે વેચાયા
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં જેજુરીમાં પોષ પૂર્ણિમાના દિવસે ખંડોબા યાત્રા દરમિયાન ગધેડા બજાર ભરાય છે. આ બજારમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ હિસ્સામાંથી ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે. ખંડોબામાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ પૈકી ઘણા લોકો અહીં પહાડી વિસ્તારોમાં કામ કરવા માટે…
- મનોરંજન
Saif Unsafe: શું કામવાળીનો પણ હાથ છે હુમલામાં? જાણો અપડેટ
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી આવ્યો હતો. ઘુસણખોરનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ થયા હતા. ઘુસણખોર ફરાર થઇ ગયો હતો અને સૈફને નજીકની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર પર પૂરતું…