- સ્પોર્ટસ
IPL 2025 દરમિયાન થતી રહેશે ટેસ્ટ મેચની પ્રેક્ટિસ ! ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI બનાવી રહી છે નવી યોજના
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમી રહી છે, જેમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા ભારતીય ટીમે ઘર આંગણે ઇંગ્લેન્ડ સામેની રમાયેલી T20 અને ODI સિરીઝ પણ જીતી હતી, પરંતુ એ પહેલા ટીમને…
- ઈન્ટરવલ
માણો, મહાકુંભની તસવીરી ઝલક…
તસવીરની આરપાર -ભાટી એન.આજે મહાશિવરાત્રી છે. એટલે ભારતભરમાં શંકર ભગવાનની સ્તુતિ થાય તેના દર્શન કરવા લાખો લોકો (શ્રદ્ધાળુ) સોમનાથ જશે તો જૂનાગઢમાં પણ ગીરનારની તળેટીમાં ભવનાથ મંદિર પરિસર આગળ ભવ્યતાતિભવ્ય સાધુ, સંતો, દિગંબર સાધુની રેવાળી પણ જોવા જેવી હોય છે.…
- ઈન્ટરવલ
ઘટેલા ભાવથી થનારી અધધધ બચતનું શું કરવું?
ઊડતી વાત -ભરત વૈષ્ણવઅમારા રાજુ રદીને મૂંઝવે છે આ પ્રશ્ન ‘ઘટાડો.’ એટલું જ વંચાયું. ન્યુફાઉન્ડલેન્ડના દરિયામાં ઠંડા અને ગરમ પાણીના પ્રવાહ એકમેકમા ભળે છે એટલે ત્યાં ધુમ્મસ રચાય છે.કારમાં એસી ચાલુ હોય અને કાર બંધ કરી તમે બહાર નીકળો એટલે…
- ઈન્ટરવલ
સળગતી આગને નહીં, પણ ઠંડી પડેલી રાખને લોકો રગદોળે છે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રીછઠ્ઠી સદી સુધી ભારત પર શકો અને હૂણોના અસંખ્ય હુમલા થયા હતા. લાંબા સુવર્ણયુગ પછી ભારતીય પરંપરામાં વિલાસ અને વૈભવ હાવી થવા લાગ્યો હતો. એક સંશોધન મુજબ એ સમયગાળામાં મહાન રાજા યશોવર્માએ હૂણોનાં રાજા મિહિરફુળને…
- ટોપ ન્યૂઝ
Indonesia Earthquake: ઇન્ડોનેશિયામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, જાણો સુનામી અંગે અધિકારીઓએ શું કહ્યું
જાકાર્તા: આજે બુધવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો (Earthquake in Indonesia) હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6:55 વાગ્યે (2255 GMT) સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનો આંચકો…
- ઈન્ટરવલ
આઝાદ ભારતનું પ્રથમ સ્કૅમ એટલે જીપ કૌભાંડ
પ્રફુલ શાહ વી. કે. કૃષ્ણ મેનન 1947ની પંદરમી ઓગસ્ટ વિભાજનની ભયંકર વેદના છતાં દેશવાસીઓની આંખમાં એકદમ તાજ્જાં સપના હતાં. પોતાની સરકાર, દેશી નેતૃત્વના આગમનથી હર્ષોલ્લાસ હતા. ઉમંગ, આશા, આનંદ, અપેક્ષાના તોતિંગ મોજામાં સૌ ભીંજાતા હતા. મન, મસ્તક અને માહોલમાં એક…
- ઈન્ટરવલ
કાશ પટેલનો કેવો છે કરિશ્મા ટ્રમ્પે મૂળ ગુજરાતી એવા કાશને FBIના ડિરેક્ટર કેમ બનાવ્યા? કાશની લવ સ્ટોરી પણ જાણવા જેવી છે.
પ્રાસંગિક -અમૂલ દવે આ બોક્સ ઓફિસમાં હિટ થાય એવી સલીમ જાવેદ ટાઈપની રસપ્રદ પટકથા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામના રમેશભાઈ વિનોદ પટેલ 70-75 વર્ષ પહેલાં આફ્રિકાના યુગાન્ડા જઈને વસે છે. જોકે 1971માં સરમુખત્યાર ઈદી અમીન ભારતીય સમુદાયને 90…
- ઈન્ટરવલ
નિફ્ટીનું નૂર કેમ હણાયું?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલાશેરબજાર પર એકસાથે અમેરિકન આફતો ત્રાટકી પડી છે. એક તરફ ટ્રમ્પે ટેરિફની અવળચંડી મિસાઇલોનો મારો સતત ચાલુ રાખ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં સ્ટેગફ્લેશન જામવાની આશંકાએ વિશ્ર્વભરના શેરબજારીયાઓની ઊંઘ હરામ કરી નાંખી છે. આ તરફ નિફ્ટીનું નૂર…
- આપણું ગુજરાત
નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર
અમદાવાદઃ રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓ પસંદ કરવામાં આવશે. તારીખ 25 ,26 ,27 એમ ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે. જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ…