- એકસ્ટ્રા અફેર
કેજરીવાલના કહેવાથી મુંબઈ અસુરક્ષિત શહેર ના બની જાય
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. હુમલાખોરે સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર…
- ઇન્ટરનેશનલ
ગાઝા સંઘર્ષ વિરામને ઇઝરાયલ કેબિનેટે આપી મંજૂરી, રવિવારથી થશે લાગુ
તેલ અવીવઃ ગાઝામાં છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ઇઝરાયલની સરકારે હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે સમજૂતીને કેબિનેટે શનિવારે મંજૂરી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ તરીકે કાર્યભાર સંભાળે…
- આપણું ગુજરાત
ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપ્યો, થશે અનેક ખુલાસા
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઑસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મળેલા તાજા ડેટા મુજબ પ્રોપર્ટી ટેક્સ ધારકો પાસેથી છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલી કરચોરીની રકમ લગભગ ૬,૨૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ડેવલપરો અને કૉર્પોરેટ કંપનીઓ સહિત ૫૦૦ મોટા ડિફોલ્ટરો…
- આપણું ગુજરાત
સુરતમાં રેસ લગાવવા જતાં કાર પલટી, વિદ્યાર્થિનીનું મૃત્યુ
સુરતઃ રાજ્યના રોડ રસ્તા પર કાર રેસ લગાવીને સ્ટંટ કરવાની ઘેલછા યુવાનોમાં વધતી જાય છે. આ દરમિયાન સુરતથી માતા-પિતાની આંખ ઉઘાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ શહેરના ખજોદ રોડ પર બે દિવસ પહેલા સાંજે કાર પલટી ખાઇ…
- આપણું ગુજરાત
જામનગરના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર
જામનગરઃ ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે તેમની વાડીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. સરપંચે બીમારીના કારણે આ…
- નેશનલ
…. હવે દેશમાં દોડાવાશે Amrit Bharat ટ્રેન, આગામી માર્ચ મહિનામાં ચાર ટ્રેન તૈયાર કરાશે
નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સાથે સાથે ભારતીય રેલવે વધુ એક આધુનિક સૂપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય રેલવેને (Indian Railway) આધુનિક ટેકનોલોજી અને સુવિધાથી સજ્જ કરવામાં આ રહી છે, જે અન્વયે તાજેતરમાં રેલવે પ્રધાન અશ્વિની…
- નેશનલ
ઇગ્લાસમાં 50 પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં પાછા ફર્યા
દેશભરમાં સનાતન ધર્મને પુનર્જિવીત કરવા અને કપટપૂર્વક થઇ રહેલા ધર્માંતરણને રોકવા માટેના પ્રયાસો શરૂ થયા છે. આવા જ એક ઉમદા ઉદેશ્ય સાથે ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક આવેલા ઇગ્લાસમાં ગાર્ગી કન્યા ગુરુકુલ અને અગ્નિ સમાજે મિશન હાથ ધર્યું છે, જેમાં તેમણે…
- મનોરંજન
શાહરૂખ ખાનને પણ નિશાન બનાવવાની હતી તૈયારી! પોલીસ તપાસ શરૂ
ગયા વર્ષે બોલિવૂ ડ અભિનેતા સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને ત્યાર બાદ તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. એ વાતને હજી થોડા દિવસ વિત્યા છે, ત્યાં તો હવે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં 16 જાન્ઉઆરીના રોજ ચોરે ઘુસીને…
- અમદાવાદ
Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ
અમદાવાદઃ શહેરમાં 25-26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના અનેક શહેરોમાંથી આ કોન્સર્ટ માણવા લોકો ઉમટશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોન્સર્ટને લઇ ફેંસ પણ આતુર છે. અમદાવાદમાં હોટલના ભાવમાં તોતિંગ વધારો…