- આપણું ગુજરાત
Gir Somnath માં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત એક ઘાયલ, વન વિભાગ સક્રિય
અમદાવાદ : ગીર સોમનાથમાં(Gir Somnath)વન્ય જીવો દ્વારા માનવ હુમલામાં કિસ્સા અનેક વાર સામે આવે છે. જેમાં વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો બે વ્યક્તિ પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલામાં 44 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ…
- નેશનલ
PM મોદીનો ભત્રીજો દોસ્તો સાથે પહોંચ્યો પ્રગાયરાજ, ભજનો ગાતો Video Viral
પ્રયાગરાજઃ વિશ્વનો સૌથી મોટો મહાકુંભ મેળો હાલ ચર્ચામાં છે ત્યારે આ કુંભમેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વીડિયો વાયરલ જોવા મળ્યો છે. આ યુવાનો અને તેમના ભક્તિમાંલીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ…
- ઉત્સવ
હેં… ખરેખર?!: વારાણસીમાં ભારતમાતા મંદિરમાં મૂર્તિને બદલે અખંડ ભારતનો અનોખો નકશો
-પ્રફુલ શાહ ઉત્તર પ્રદેશ અને એમાંય વારાણસી એટલે ધર્મ, આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને ભક્તિની નગરી, પરંતુ અહીં એક એવું મંદિર છે કે જેમાં કોઈ ભગવાન, દેવી કે દેવતાની પ્રતિમા નથી. અને બધા ભારતીઓનું કે સર્વધર્મજનોનું મંદિર બેશક કહી શકાય. આ છે…
- મનોરંજન
એક્ટિંગને રામ રામ કરી હવે આ યુવાન અભિનેત્રી કરશે…
ફિલ્મ એક્ટિંગની દુનિયા એવી છે કે તમને એક વાર મોકો મળી ગયો અને તમે સક્સેસફૂલ થઇ ગયા અને મબલખ કમાણી કરવા માંડો ત્યાર બાદ એને છોડવાનું મન બનાવવું ઘણું અઘરું છે. સામે ચાલીને લક્ષ્મી આવતા હોય તો તે કોને ના…
- ઉત્સવ
AIનો લાભ ગામડાંને છેવટના માણસ સુધી પહોંચવો જરૂરી છે
ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયામાઈક્રોસોફટ સીઈઓ – સત્ય નાડેલા ‘ભારતની હ્યુમન કૅપિટલ (માનવ મૂડી) એ તેનું સૌથી ભવ્ય સત્ય છે’ આવું વિધાન તાજેતરમાં ગ્લોબલ કંપની માઈક્રોસોફટના ચૅરમૅન અને સીઈઓ સત્ય નાડેલાએ કર્યું છે. આ કોઈ રાજકીય નિવદેન નથી, બલકે ભારતની હકીકત છે,…
- ઇન્ટરનેશનલ
નાઇજીરિયામાં ગેસના ટેન્કરમાં ભીષણ વિસ્ફોટમાં 70ના મોત
નાઇજીરિયામાં ગેસોલીન ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થતા મોટો અગ્નિકાંડ સર્જાયો છે, જેમાં 70 જણ આગમાં ભડથું થઇ ગયા છે. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એમ જાણવા મળી રહ્યું છે કે ટેન્કરમાં અચાનક થયેલા વિસ્ફોટને…
- નેશનલ
મહાકુંભમાં આવેલા હજારો લોકો નાગા સાધુ બનશે; આ રીતે થાય છે ભરતી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે, અલગ અલગ અખાડાના નાગા સાધુઓ લાખોની સંખ્યામાં કુંભમાં પહોંચ્યા છે. 45 દિવસ ચાલનારા મહાકુંભ મેળાની દરમિયાન કુલ 40 કરોડ લોકો પ્રયાગરાજ(Prayagraj)ની મુલાકાત લે તેવી શક્યતા છે. મહાકુંભ મેળામાં આવેલા હજારો…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ ઃ વિકટ સંજોગોમાં પણ આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ
-આશુ પટેલ એક મિત્રએ પ્રખ્યાત પત્રકાર રજત શર્માનો એક નાનકડો વીડિયો મોકલ્યો, જેમાં શર્માએ ન્યૂઝ એજન્સી ‘એએનઆઈ’નાં સ્મિતા પ્રકાશ સાથે વાત કરી હતી કે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન સાથે પોતાની પ્રથમ મુલાકાત કઈ રીતે થઈ – શાહરૂખે એમનું દિલ કઈ…
- ઉત્સવ
સર્જકના સથવારે ઃ ગઝલનો ભેખધારી પ્રતિભાવંત શાયર રતિલાલ ‘અનિલ’ નથી એક માનવી પાસે બીજો માનવી પહોંચ્યો ‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.
-રમેશ પુરોહિત ગુજરાતી ગઝલનો પોણી સદીનો જીવંત ઈતિહાસ જેણે રચ્યો, વર્તમાન ગઝલના પાયાના પથ્થર બનેલા શાયરો સાથે સાક્ષાત્કાર જેવો પરિચય અને મુશાયરાના આયોજનનું વફાદારીથી કામ કરનાર સર્જકની આજે વાત કરવી છે. આ સર્જક છે રતિલાલ ‘અનિલ’. મૂળ નામ રતિલાલ મૂળચંદદાસ…