- ઇન્ટરનેશનલ
Syria સત્તા પરિવર્તન અને વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી : સીરિયામાં(Syria Crisis)થયેલા સત્તા પરિવર્તન અને ગૃહયુદ્ધથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. એક મહત્વપૂર્ણ બદલાવમાં ઇસ્લામિક બળવાખોરોએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા…
- સ્પોર્ટસ
Champions Trophy મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનની દખલ કરી, આ મામલે PCBના વખાણ કર્યા
ઇસ્લામાબાદ: અગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં યોજાનાર ચૅમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy 2025)માં માટે BCCI ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી, અહેવાલ મુજબ ભારતની મેચો હાઇબ્રિડ મોડલમાં યોજવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સર્વસંમતિ પર પહોંચી ગયું છે. આ મામલે પાકિસ્તાનના વડા પ્રધાન…
- આપણું ગુજરાત
Gujarat માં કોલ્ડ વેવ , અમદાવાદ સહિત અનેક શહેરોનું લધુત્તમ તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે અમદાવાદ સહિત અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ હાલ ગુજરાતમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મળી રહી છે. જેમાં…
- નેશનલ
Breaking News: દિલ્હીમાં ફરી બે શાળાને Bombથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
નવી દિલ્હી: દિલ્હીની બે મોટી શાળાઓ ફરી એક વાર બોમ્બથી(Bomb)ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે શાળાઓમાં ગભરાટ ફેલાયો હતો. જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર વિભાગને સવારે લગભગ 7…
- આપણું ગુજરાત
Ahmedabad 12 મર્ડરના આરોપી કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં મોત
અમદાવાદ: અમદાવાદની(Ahmedabad)સરખેજ પોલીસે 3 ડિસેમ્બરના રોજ ધરપકડ કરેલા કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. નવલસિંહ 10 દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ રિમાન્ડમાં આરોપીએ 12 મર્ડર કર્યાની કબૂલાત કરી હતી. નવલસિંહે પોતાના પરિવારમાંથી પણ 3 મર્ડર…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કુદરતની ખુલ્લી સ્લેટ પર લખાતી કવિ મનોરમ્ય કવિતાઓ માણવાનું શ્રેષ્ઠ સ્થળ – જીભી
ક્રિસ્મસ કે પછી કોઈ પણ વાર-તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ, પણ સારા સૂર્યોદય કે સૂર્યાસ્તના કોઈ વાર-તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઊગે અને આથમે જ છે. હું સમય જોયા વિના…
- ઉત્સવ
આજે આટલું જ: કોઈ તો જાગે કોઈ તો જાગે…
ભવ્ય સ્વાગત છે. મુંબઈ સમાચારના મોટા વિષદ્ બૃહદ્ પરિવાર તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને એમના તમામ સાથીઓનું, આવતા પાંચ વર્ષ માટે સદાય વૃદ્ધિના વર્ધકના કામ કરતા રહો એવી શુભેચ્છા સાથે. પણ હું અને આપણે બધા મુંબઈગરા સૌથી વધુ ચિંતિત છીએ આપણા…
- ઉત્સવ
હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર
એકવાર સૌએ ત્યાં જવાનું છે, દેહસ્વરૂપે નહિ પણ મૃત્યુ બાદ આત્મા રૂપે. એ વળી ક્યાં? ઈશ્ર્વરની ભૂમિ ગણાતા સુંદર હિમાચલ પ્રદેશના ભરમૌરમાં આવેલા ચૌરાસી મંદિર કે યમ મંદિરમાં એકએકનો આત્મા જવાનો જ એવી માન્યતા-શ્રદ્ધા છે.હિમાચલ પ્રદેશના પઠાણકોટથી ૧૧૫ કિલોમીટરના અંતરે…
- ઉત્સવ
કેન્વાસ : વ્હાઇટ બ્યૂટિ ને બ્લેક બ્યૂટિના ભાગલા કેમ પડ્યા?
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં અપાલા નામની વિદુષી સ્ત્રી વિશે અદ્ભુત કથા હતી. અપાલા, સપ્તર્ષિમાંના એક ઋષિ અત્રિની દીકરી હતી. વિદ્વાન વિદુષી, શાસ્ત્રચર્ચામાં પારંગત. એના વિદ્વાન પતિ સાથે કુટિરમાં રહેતી અને બંને વચ્ચે પ્રેમના પ્રવાહો ધસમસતા રહેતા હતા. અપાલાના શરીરે કોઢ થયો. આંતરિક…