- નેશનલ
ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી ફંડોની વેચવાલીને કારણે ફરી રૂપિયો પટકાયો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૩૦.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા તૂટીને ૮૪.૭૩ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે આયાતકારો…
- નેશનલ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી SM Krishna નું 92 વર્ષની વયે નિધન
બેંગલુરુઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું(SM Krishna)92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું બેંગલુરુ સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023માં કેન્દ્ર સરકારે એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા…
- સ્પોર્ટસ
શબ્દોની સિક્સર સાથે લગ્નની ખાસ શુભેચ્છાઓ, કોના માટે તેંડુલકરની ખાસ પોસ્ટ?
મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અવારનવાર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સચિન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા સચિને તેમના માર્ગદર્શક અને ઘણા ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં…
- ધર્મતેજ
શિવ રહસ્ય -: તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે હું વનમાં વનચર બની શકું
(ગતાંકથી ચાલુ)ત્વષ્ટા ઋષિ ફરી પૃથ્વી લોકમાં આવી યજ્ઞ કરવા માંડે છે. ફરી માતા શક્તિ પ્રસન્ન થતાં વરદાન માગવા કહે છે. ઋષિત્વષ્ટા વરદાન માગતાં કહે છે, ‘હે જગતજનની માતા શક્તિ તમે મને એક એવો પુત્ર આપો કે જે દેવરાજ ઇન્દ્ર કરતાં…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા-૧૩
‘બંદે બહુત ન કીજીએ… પદમાં મનુષ્યે બહુ અભિમાન કરવું જોઈએ નહીં એમ કવિ કહે છે. અને આગળ ઉપર ગાય છે કે પરમાત્માની ઇચ્છા વિના પાંદડું પણ હલી શકતું નથી. મૂર્ખ માણસ અભિમાન કરે છે, પરંતુ કાળદેવતા તેને ક્યારે ઝડપી લેશે?…
- ઇન્ટરનેશનલ
Syrian Civil War: પ્રજા ભૂખે મરી રહી હતી અને અસદને જાહોજલાલી! જુઓ લક્ઝરી કારોનો કાફલો
નવી દિલ્હી: મધ્યપૂર્વના દેશ સીરિયામાં હાલ મોટા રાજકીય બદલાવો (Syrian Civil war) થઇ રહ્યા છે, 13 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ બાદ બળવાખોરોએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad)ના સાશનનો અંત લાવ્યો છે. જ્યારે અસદ પરિવાર સાથે દેશ છોડીને રશિયાના મોસ્કો પહોંચી…
- ધર્મતેજ
ગીતા મહિમા : પરભાવના શબ્દોમાં વિશ્વાસ
ગત અંકમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું કે ભગવાનનું પરમધામ સૂર્ય અને ચંદ્રથી પણ અધિક પ્રકાશમાન છે, પરંતુ આવા પરભાવના શબ્દો આજના આપણા આધુનિક મગજમાં બેસતા નથી. જોકે આધ્યાત્મિકતાની શરૂઆત જ વિશ્ર્વાસથી થાય છે. હા, ભગવાન અને શાસ્ત્રના શબ્દોમાં વિશ્ર્વાસ જો…
- મનોરંજન
ડિવોર્સની અફવાઓ વચ્ચે બીજું બેબી પ્લાન કરી રહ્યા છે Aishwarya-Abhishek? આપ્યો આ જવાબ…
બોલીવૂડના મોસ્ટ એડોરેબલ અને ગુડ લૂકિંગ કપલની વાત થઈ રહી હોય તો સૌથી પહેલાં નામ આવે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કપલ તેમની વચ્ચે પડેલાં ભંગાણને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા…
- નેશનલ
જગદીપ ધનખરને મહાભારતનો ‘સંજય’ કેમ યાદ આવ્યો? રાજ્યસભામાં AAP નેતા પર આકરા પ્રહારો કર્યા
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો છે. અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો છે. આજે રાજ્યસભામાં અધ્યક્ષે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. જગદીપ ધનખરે કહ્યું કે ગઈ કાલે હું કુરુક્ષેત્ર…