- નેશનલ
Weather Update : દેશના આ રાજ્યોમાં કોલ્ડ વેવની તો આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો વિગતે
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી દેશના હવામાનમા બદલાવ(Weather Update)આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11 ડિસેમ્બરથી સતત ઠંડીનું મોજું રહેવાની શક્યતા છે, પશ્ચિમ રાજસ્થાનમાં પહેલેથી જ ઠંડીનો અનુભવ થઈ…
- નેશનલ
કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
નવી દિલ્હી: કોવીડ પાનડેમિક બાદ હ્રદય રોગને કારણે થતા મૃત્યુંમાં અચાનક વધારો નોંધાયો હતો, જેને કારણે કોરોના વાયરસની વેક્સિનપર સવાલો (Covid Vaccine) ઊઠ્યા હતાં. હવે, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ (J P Nadda)આ અંગે સ્પષ્ટતા કરી છે. મંગળવારે તેમણે…
- નેશનલ
ક્યારે છે મોક્ષદા એકાદશી, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ઉપાયો
હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે, આ બધા તહેવારોનું પોતાનું આગવું મહત્વ છે. આ ઉપરાંત હિંદુ ધર્મમાં ઉપવાસ, વ્રત વગેરેનું પણ ઘણું મહત્વ છે. આ ઉપવાસ, વ્રતમાં એક છે મોક્ષદા એકાદશીનું વ્રત, જેનું પણ ખૂબ મહત્વ કહેવાય છે.…
- આપણું ગુજરાત
Gujarat માં કોલ્ડ વેવ, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. જેમાં જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે…
- ઇન્ટરનેશનલ
Syria War: ભારતે સીરિયાથી 75 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનોન પહોંચ્યા
નવી દિલ્હી : સીરિયામાં(Syria)બળવાખોર દળોએ બશર અલ-અસદની સરકારને હટાવ્યા બાદ સતત તણાવ વધી રહ્યો છે. જેના પગલે ભારતે સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ બે દિવસ બાદ મંગળવારે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા ઃ બેકાર પાન તરીકે ઓળખાતાં હિમશૈલ સલાડ પત્તાં છે ઉપયોગી
શિયાળામાં ઠંડીમાં થરથર કાંપતાં રહેવાનો એક આગવો આનંદ છે. ગરમાગરમ ફૂલકાં રોટલી કે બાજરાના રોટલા સાથે લીલાછમ શાકભાજીનો સ્વાદ માણવાનો આનંદ સવારે અનેરો હોય છે. તો રાત્રિના ભોજનમાં ગરમાગરમ વિવિધ જાતના સૂપ પીવાનો આનંદ હટકે હોય છે. ચોક્કસ શાકભાજી બપોરના…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: હૃદયના સ્વાસ્થ્ય માટે પોટેશિયમ છે ગુણકારી
માનવશરીર એ અદ્ભુત અને રહસ્યમય સંરચના ધરાવે છે અને વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને હંમેશાં પ્રેરિત કરતું રહ્યું છે. મનુષ્યશરીરમાં જે ભાવના વિજ્ઞાન છુપાયેલું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યની ઉત્પત્તિ રહસ્યપૂર્ણ છે. માનવવ્યવહાર, માનવજીવન શારીરિક, માનસિક અને સામાજિક ગતિવિધિથી જોડાયેલ…
- તરોતાઝા
ફોક્સ પ્લસ : તમે શરદી-ઉધરસથી પરેશાન છો?
છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે લીંબુ-મરી, વરાળ, હળદરનું દૂધ અને ઉકાળો પીવો. તેનાથી ગળાની ખરાશ અને ઉધરસમાં પણ રાહત મળશે. શિયાળામાં અને બદલાતા હવામાનને કારણે છાતીમાં કફ જમા થવો એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માત્ર શ્ર્વાસ લેવામાં…