- Uncategorized
એક હજાર કરોડનો દલ્લો એકઠો કરી લીધો છતાં પુષ્પા-2 આ ફિલ્મોથી પાછળ
માત્ર ભારત નહીં ગલોબલી ધૂમમચાવનારી સુકુમારની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ કેટલાયે રેકોર્ડસ બ્રેક કરતી જાય છે. સાત દિવસમાં રૂ. 1000 કરોડની કમાણી કરી લીધી છે અને શાહરૂખ ખાનની પઠાણ અને જવાન સહિતની ઘણી સુપરહીટ ફિલ્મોની લાઈફટાઈમ કમાણી કરતા પણ વધારે…
- લાડકી
ભારતની વીરાંગનાઓ ઃ લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષા મીરા કુમાર
એની માતા સ્વતંત્રતા સેનાની હતાં તથા પિતા દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન હતા, એમ છતાં એ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થઈ અને ભારતની લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ બની… નામ એનું મીરા કુમાર… ભારતીય રાજકારણી અને પૂર્વ રાજદ્વારી. સંસ્કૃત,…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ખોટી પ્રશંસા દોરી જાય ખોટે રસ્તે…
પંદર વર્ષની હિયા, સવારથી પાંચમી વખત પૈસાની માગણી કરી ચૂકેલી. છઠ્ઠી વખત જ્યારે એણે ધરાર જીદ્દ કરી ત્યારે એને માત્ર સો રૂપિયા આપવામાં આવ્યા. અરે, આટલા પૈસાથી શું થાય?’ હિયાએ છણકો કર્યો. કેમ તારે શું કરવું છે?’ પહેલાં ક્યારેય પુછાયો…
- નેશનલ
પુતિન સરકારે પંજાબના પરિવાર માટે કેમ લંબાવ્યો મદદનો હાથ
રશિયન સેનામાં શહીદ થયેલા તેજપાલ સિંહના પરિવાર માટે રશિયાની પુતિન સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. રશિયા તેમના પરિવારના સભ્યોને નાગરિકતા આપશે તેમજ તેમના જીવન અને તેમના બાળકોના ઉછેર માટે આર્થિક મદદ કરશે. ગયા માર્ચમાં પંજાબના તેજપાલ સિંહનું યુક્રેનના ઝાપોરોઝયેમાં રશિયન…
- પુરુષ
લાફ્ટર આફ્ટર ઃ જનરલ દવાખાનું ‘જનરલ’ શબ્દને આપણે મન ફાવે તે શબ્દની આગળ મૂકી દઈએ
‘જનરલ’ શબ્દ જ એટલો જનરલ થઈ ગયો છે કે, દવાખાના આગળ જનરલ લખવાથી તરત જ ‘જનરલ કરિયાણા સ્ટોર’, ‘જનરલ બુક સ્ટોર’, ‘જનરલ ટોય શોપ’, ‘જનરલ શાકભાજી માર્કેટ’ કે પછી ‘જનરલ વોર્ડ’ની યાદ આવી જાય. આ શબ્દને આપણે વાપરી વાપરીને સાવ…
- નેશનલ
Rajsthanમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું મૃત્યુ: રેસ્ક્યૂ ટીમે 56 કલાક બાદ મૃતદેહને બહાર કાઢ્યો
જયપુર: રાજસ્થાનના દૌસા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા બોરવેલમાં પડેલા 5 વર્ષના બાળક આર્યનને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આર્યનને બચાવવા માટે બોરવેલની નજીક ખોદવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વહીવટીતંત્રે બચાવ કાર્યકરોને તેના શરીર પર હૂક જોડીને તેને બહાર…
- આપણું ગુજરાત
જામકંડોરણાના સનાળા ગામે સામૂહિક આપઘાત; ઘર કંકાસમાં ભર્યું અંતિમ પગલું
જામકંડોરણા: રાજ્યમાં ફરી એકવખત સામૂહિક આપઘાતની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ઘર કંકાસના કારણે શ્રમિક પરિવારની માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા…
- આમચી મુંબઈ
ભાડે લીધેલ એસટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરો: ભરત ગોગાવલે
મુંબઈ : રાજ્ય પરિવહન (એસ.ટી) નિગમના ચેરમેન ભરત ગોગાવલેએ નિગમમાં ભાડે લીધેલી બસો મેળવવામાં વિલંબને કારણે બસ સપ્લાયર કંપની સાથેનો કરાર રદ કરવાની સૂચના આપી હતી. મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ભવનમાં બુધવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે MOVIEZ…
- નેશનલ
હાઇકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા કેટલી સરળ? જજ શેખર કુમાર યાદવને હટાવવા વિપક્ષ થયો તૈયાર
નવી દિલ્હી: હાલ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ વિવાદાસ્પદ નિવેદનથી વિવાદોમાં ઘેરાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એક કાર્યક્રમમાં આપેલા તેમના વિવાદાસ્પદ નિવેદન પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે તો બીજી તરફ હવે ઇન્ડી ગઠબંધન હવે તેમને પદ પરથી…