- નેશનલ
અમિત શાહના ફેક વીડિયો અંગે તેલંગણાના સીએમે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી : દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક વિડીયોને શેર કરવાના કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. જો કે આ મુદ્દે દિલ્હી પોલીસની…
- આપણું ગુજરાત
ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવારના પ્રચારથી દૂર રહેવાની બાબતે મુમતાઝ પટેલે આપ્યો આ જવાબ
ભરુચઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના વતની સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચારથી દૂર રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે મુમતાઝ પટેલ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.…
- મનોરંજન
હીરામંડીની ‘મલ્લિકાજાન’નું સંતુલન બગડ્યું, ગઇ વિદેશ
મનીષા કોઈરાલા સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ સિરીઝ “હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર”માં લીડ રોલમાં છે. તે મલ્લિકાજાનનું પાત્ર ભજવી રહી છે. આ રોલ એટલો ઇન્ટેન્સ છે કે મનીષાને આ પાત્ર ભજવવા માટે જેટલી તૈયારી કરવી પડી હતી તેના કરતાં વધુ…
- Uncategorized
ગ્લોબલ વોર્મિંગનાં લીધે મીઠી કેરીની સીઝન રહેશે “મોળી”!
જુનાગઢ : આ વર્ષે ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રની ઓળખ સમાન મીઠી કેસર કેરીની સીઝન “મોળી” રહેવાના સંકેતો દેખાય રહ્યા છે. તેના પાછળ ગ્લોબલ વોર્મિંગ, વધુ પડતી ગરમી અને કમોસમી વરસાદ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છમાં કમોસમી…
- નેશનલ
Delhi-NCR School Bomb Threat: ધમકીભર્યા ઈમેઈલને ટ્રેસ કરવામાં આવ્યો, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને નોઈડા સહિત NCRની લગભગ 100 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Delhi-NCR School Bomb threat)મળતા ગભરાટ ફેલાયો હતો. સવારે 4 વાગ્યે શાળાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. તમામ શાળા ખાલી કરવામાં…
- આપણું ગુજરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે ૪ હજાર કરોડના ખર્ચે નવીનીકરણ : જાણો કેટલી સુવિધાઓથી હશે સજ્જ
અમદાવાદ : ભારતીય રેલવે દ્વારા ગુજરાતનાં રેલ્વે સ્ટેશનોને અત્યાઆધુનિક તેમજ હેરીટેજ લુક આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને અંદાજે 4 કરોડનાં ખર્ચે તૈયાર થનાર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી આજથી શરુ કરી દેવામાં આવી છે. જેમાં એક્ઝિટ ગેટ પાસે…
- નેશનલ
‘…તેમના પ્રત્યે અમને સહાનુભૂતિ છે’, વેક્સીનની આડ અસર અંગે AstraZenecaનું નિવેદન
લંડન: એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ(AstraZeneca-Oxford)એ વિકસાવેલી કોવિડ-19 વેક્સીન(Covid-19 vaccine)ની ગંભીર આડ અસરો થતી હોવાનું કંપનીએ સ્વીકારતા દુનિયાભરમાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન, કંપનીએ મંગળવારે કહ્યું કે અમે દર્દીઓની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. માત્ર કેટલાક દુર્લભ કિસ્સાઓમા જ લોહીના ગંઠાવાનું અને પ્લેટલેટની સંખ્યા…
- નેશનલ
શું મુસ્લિમોને જ વધુ બચ્ચા હોય છે ? મારે પોતાને પાંચ છે : મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી : દેશમાં લોકાસભાની ચૂંટણીનું માહોલ અત્યારે સર્વોચ્ય સ્થાને છે, રાજકીય પક્ષો એકબ્જા પર આરોપ પ્રત્યારોપ કરીને મતદારોને મોહી લેવાનાં એકેય મોકો છોડતા નથી . ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જાણ્યા પછી નિરાશ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ “X” પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ કિશ્તવાડ જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4…