- નેશનલ
પુતિન સરકારે પંજાબના પરિવાર માટે કેમ લંબાવ્યો મદદનો હાથ
રશિયન સેનામાં શહીદ થયેલા તેજપાલ સિંહના પરિવાર માટે રશિયાની પુતિન સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. રશિયા તેમના પરિવારના સભ્યોને નાગરિકતા આપશે તેમજ તેમના જીવન અને તેમના બાળકોના ઉછેર માટે આર્થિક મદદ કરશે. ગયા માર્ચમાં પંજાબના તેજપાલ સિંહનું યુક્રેનના ઝાપોરોઝયેમાં રશિયન…
- પુરુષ
લાફ્ટર આફ્ટર ઃ જનરલ દવાખાનું ‘જનરલ’ શબ્દને આપણે મન ફાવે તે શબ્દની આગળ મૂકી દઈએ
‘જનરલ’ શબ્દ જ એટલો જનરલ થઈ ગયો છે કે, દવાખાના આગળ જનરલ લખવાથી તરત જ ‘જનરલ કરિયાણા સ્ટોર’, ‘જનરલ બુક સ્ટોર’, ‘જનરલ ટોય શોપ’, ‘જનરલ શાકભાજી માર્કેટ’ કે પછી ‘જનરલ વોર્ડ’ની યાદ આવી જાય. આ શબ્દને આપણે વાપરી વાપરીને સાવ…
- નેશનલ
Rajsthanમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું મૃત્યુ: રેસ્ક્યૂ ટીમે 56 કલાક બાદ મૃતદેહને બહાર કાઢ્યો
જયપુર: રાજસ્થાનના દૌસા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા બોરવેલમાં પડેલા 5 વર્ષના બાળક આર્યનને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આર્યનને બચાવવા માટે બોરવેલની નજીક ખોદવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વહીવટીતંત્રે બચાવ કાર્યકરોને તેના શરીર પર હૂક જોડીને તેને બહાર…
- આપણું ગુજરાત
જામકંડોરણાના સનાળા ગામે સામૂહિક આપઘાત; ઘર કંકાસમાં ભર્યું અંતિમ પગલું
જામકંડોરણા: રાજ્યમાં ફરી એકવખત સામૂહિક આપઘાતની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ઘર કંકાસના કારણે શ્રમિક પરિવારની માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા…
- આમચી મુંબઈ
ભાડે લીધેલ એસટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરો: ભરત ગોગાવલે
મુંબઈ : રાજ્ય પરિવહન (એસ.ટી) નિગમના ચેરમેન ભરત ગોગાવલેએ નિગમમાં ભાડે લીધેલી બસો મેળવવામાં વિલંબને કારણે બસ સપ્લાયર કંપની સાથેનો કરાર રદ કરવાની સૂચના આપી હતી. મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ભવનમાં બુધવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે MOVIEZ…
- નેશનલ
હાઇકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા કેટલી સરળ? જજ શેખર કુમાર યાદવને હટાવવા વિપક્ષ થયો તૈયાર
નવી દિલ્હી: હાલ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ વિવાદાસ્પદ નિવેદનથી વિવાદોમાં ઘેરાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એક કાર્યક્રમમાં આપેલા તેમના વિવાદાસ્પદ નિવેદન પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે તો બીજી તરફ હવે ઇન્ડી ગઠબંધન હવે તેમને પદ પરથી…
- સ્પોર્ટસ
કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14મી ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ બ્રિસ્બેનમાં રમાશે, જેમાં બંને ટીમો શ્રેણીમાં 2-1ની લીડ લેવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ભારતીય ટીમ…
- નેશનલ
અતુલ સુભાષની પત્ની અને પરિવારજનો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા
ઉત્તર પ્રદેશઃ અતુલ સુભાષની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એની જ ચર્ચાઓ થઇ રહી છે. પુરૂષોને પણ દિલ હોય છે, તેમને પણ દર્દ થાય છે, પણ કાનૂન હંમેશા મહિલાઓની જ ફેવર કરે છે, એવી ચર્ચાઓ…
- આમચી મુંબઈ
શિંદે જૂથને કોઈ ક્રિમી મંત્રાલય નહીં! અમિત શાહના ઘરે મોડી રાત્રે નડ્ડા-ફડણવીસ વચ્ચે મંથન
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મહાયુતિ સરકારે 5 ડિસેમ્બરે સત્તા સંભાળી હતી.…