- નેશનલ
વૈશ્વિક સોનામાં ટકેલું વલણઃ રોકાણકારોની નજર અમેરિકા-ચીન વચ્ચેની વેપાર વાટાઘાટો પર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર હોવાથી હાજર અને વાયદામાં સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક…
- ભુજ
બે યુવકની કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ અધિકારીની જામીન અરજી નામંજૂર
ભુજ: રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા કચ્છના મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પૈકીના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયારની વચ્ચગાળાની જામીન અરજી જિલ્લાની નામદાર અદાલતે નામંજૂર કરી છે. તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર પઢિયારે તેના પરિવાર માટે નાણાકીય વ્યવસ્થા…
- નેશનલ
દિલ્હીમાં ભીષણ આગ: બાળકોએ જીવ બચાવવા છલાંગ લગાવી, એક જ પરિવારના 3ના મોત
દિલ્હી: આજે મંગળવારે સવારે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બહુમાળી ઇમારતના સાતમાં માળે વિકરાળ આગ ફાટી નીકળી (Fire in Dwarka area in Delhi) હતી. ઘટનાસ્થળે પાંચ ફાયર ટેન્ડરો પહોંચી ગયા છે. ફાયર વિભાગે લોકોને બચાવવા માટે સ્કાય લિફ્ટ પણ તૈનાત કરી હતી.…
- સ્પોર્ટસ
શું કુલદીપ યાદવ શેન વોર્નના રેકોર્ડને તોડશે?
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને 708 વિકેટો સાથે ઈતિહાસ રચ્યો હતો. શેન વોર્નને વિશ્વના સૌથી મહાન સ્પિનરોમાંના એક ગણવામાં આવે છે. હવે ભારતના પૂર્વ બોલર અને ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે ભારતીય સ્પિનર કુલદીપ યાદવને શેન વોર્ન સાથે…
- સ્પોર્ટસ
બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો ચાર વિકેટથી પરાજય, ઈગ્લેન્ડે સીરિઝ જીતી
ઇંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝની બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ચાર વિકેટથી હરાવ્યું અને સીરિઝમાં 2-0 થી અજેય લીડ મેળવી હતી. ટીમે અગાઉ ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ વ્હાઇટવોશ કર્યો હતો, જેના કારણે નવા કેપ્ટન હેરી બ્રુકને 11 દિવસમાં બીજી શ્રેણી…
- ધર્મતેજ
ગીતા મહિમા ઃ ખરેખર ઉતાવળ છે?
ગત અંકમાં અલોલુપતાને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ અચપલતાને સમજાવી રહ્યા છે. ચપલતા એટલે ચંચળતા! ચંચલ મન કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે એ વાત ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કરી હતી. પરંતુ ઘણીવાર ઉતાવળ માટે ચપળતા અને ચંચળતાને જરૂરી…
- નેશનલ
રાજા રઘુવંશીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું થયો ખુલાસો?
ઈન્દોરઃ શિલોંગમાં હનીમૂન મનાવવા ગયેલા ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની પત્ની સોનમ રઘુવંશીએ જ કરી હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ હતી. શિલોંગ પોલીસે કોલ ડિટેલ અને સોનમ તથા રાજા સાથે નજરે પડેલા ત્રણ પ્રવાસીઓની મદદથી…
- આપણું ગુજરાત
કચ્છ જતાં મુસાફરો માટે સારા સમાચાર: અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને બે નવા સ્ટોપેજ મળ્યા
અમદાવાદ: હવે અમદાવાદથી કચ્છ ભુજ તરફ જતી અમદાવાદ-નમો ભારત રેપિડ રેલને લઈ પશ્ચિમ રેલવેએ એક મહત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા 94801/94802 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ માટે વધારાના સ્ટોપેજની જાહેરાત કરવામાં આવી છે. રેલવેની જાહેરાત બાદ આજે 9…
- સ્પોર્ટસ
BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે
મુંબઈ: આ વર્ષાના અંતમાં વેસ્ટઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર આવવાની છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ (IND vs WI Test Series) રમશે. આ પછી, ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા (IND vs…
- ધર્મતેજ
અલખનો ઓટલો ઃ ઉત્સવનો આનંદ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મનુષ્યને મુક્ત કરે છે
જેઠ માસની ભીમ અગિયારસ ગઈ કે પછી તરત જ વટસાવિત્રીનું વ્રત આવી ચડે. સાથે અનેક વ્રતો-પર્વો સાથેની વર્ષાૠતુનો પ્રા2ંભ થઈ જાય. સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પોતાના તપ અને સતના બળે પુનર્જીવિત કરેલો એ કથા આપણે સૌ જાણીએ છીએ. લોક…