- સ્પોર્ટસ
વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન, મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
મુંબઈ: દેશના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની થાણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ખેલ પ્રેમીઓમાં એવો પ્રશ્ન છે કે વિનોદ કાંબલીને ખરેખર શું થયું છે? કારણ કે તેઓ પહેલાથી જ કેટલીક બીમારીઓથી…
- સ્પોર્ટસ
ભારતની બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ વેંકટ દત્તા સાથે લગ્ન સંબંધે બંધાઈ, જુઓ તસ્વીરો
ઉદયપુર: ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ લગ્ન સંબંધે (PV Sindhu wedding) બંધાઈ છે, પીવી સિંધુએ ગઈ કાલે રવિવારે ઉદયપુરમાં હૈદરાબાદના ઉદમી વેંકટ દત્તા સાથે સાત ફેરા લીધા. લગ્ન સમારોહમાં બંનેના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. પરંપરાગત તેલુગુ રીતિ-રિવાજથી…
- નેશનલ
હરિયાણાની હોટેલમાં બર્થડે પાર્ટીમાં આવેલા 3 લોકોની ગોળી મારી હત્યા
પંચકુલા: છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં ગુનાખોરીનું પ્રમાણ (Crime in Haryana) વધી રહ્યું છે, એવામાં પંચકુલામાં એક હોટલના પાર્કિંગ એરિયામાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા થતા સનસનાટી (Panchkula hotel firing) ફેલાઈ ગઈ છે. રવિવારે રાત્રે અજાણ્યા બાઈક સવાર હુમલાખોરોએ એક મહિલા…
- મનોરંજન
આ કારણે Nita Ambani પહેરે છે લીલું રત્ન, જાણો આ પાછળનું ખાસ કારણ…
દુનિયાની ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani) તો તેઓ પણ પોતાની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે લાઈમલાઈટમાં રહે છે. જો તમે નીતા…
- આપણું ગુજરાત
Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના(Ahmedabad)ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. જેમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક…
- નેશનલ
Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી
નવી દિલ્હી : ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ સીપલા કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી ભારતમાં અફ્રેઝા ઈન્હેલેશન પાવડરનું વિતરણ અને માર્કેટિંગ કરવા માટે મંજૂરી મળી છે. યુ.એસ માં મેનકાઇન્ડ કોર્પોરેશન દ્વારા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનાની હોસ્પિટલો માટે નવી SOP જાહેર
ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો માટે નવી પીએમજેવાય (PMJAY)યોજનાની નવી એસઓપી( SOP)જાહેર કરી છે. હવે હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયો ગ્રાફીની સીડી પ્રિઓથ સમયે અપલોડ કરવી ફરજિયાત કરવામાં આવી છે. કાર્ડિયોલોજી, ઓન્કો(કૅન્સર) અને નિયોનેટલ(બાળકો) ની સારવાર માટે નવી SOP જાહેર કરાઇ…
- મનોરંજન
પુષ્પા-2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1600 કરોડઃ હવે માત્ર આ બે ફિલ્મોને પાછળ મૂકી દે એટલે
એક તરફ હૈદરાબાદના થિયેટરમાં થયેલા અકસ્માત મામલે અભિનેતા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે અને લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે તો બીજી બાજુ તેની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ રેકોર્ડ્સ બ્રેક કરવાના રેકોર્ડ્સ બનાવતી જાય છે. આ ફિલ્મે…
- નેશનલ
પત્નીના પરિવાર કે મિત્રોએ લાંબા સમય સુધી પતિના ઘરમાં રહેવું એ ક્રૂરતા છે’, કોર્ટે આપ્યો મોટો નિર્ણય
કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે પરિણીત મહિલાના મિત્રો અને પરિવારનું પતિની ઈચ્છા વિરુદ્ધ તેના ઘરે લાંબા સમય સુધી રહેવું, ક્રૂરતા સમાન હોઈ શકે છે. કલકત્તા હાઈકોર્ટે 19 ડિસેમ્બરે આ મામલે “ક્રૂરતાના આધારે” એક પુરુષને છૂટાછેડા આપ્યા હતા. ચુકાદો આપતી…