- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: ‘ઓપરેશન હનીમૂન’થી ખુલ્યા રહસ્યો
ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરના કારોબારી રાજા રઘુવંશીના હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે હત્યાકાંડની માસ્ટર માઈન્ડ સોનમ રઘવુંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને ચાર સોપારી કિલરની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો. મેઘાલય પોલીસે આ સમગ્ર ઓપરેશનનું નામ ઓપરેશન…
- સ્પોર્ટસ
આરસીબીનો ઇક્વિટી હિસ્સો વેચાવાની અટકળો વચ્ચે માલિકોએ ખુલાસો કર્યો કે…
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની માલિકી ધરાવતી યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)એ ખુલાસો કર્યો છે કે તેઓ આઇપીએલ (IPL-2025)ના આ ફ્રૅન્ચાઇઝીમાં પોતાનો જે ઇક્વિટી હિસ્સો છે એ નથી વેચવાના કે આરસીબી ટીમ પણ નથી વેચાવાની. યુએસએલની માલિકી ઇંગ્લૅન્ડની ડિયાજીઓ પીએલસી નામની…
- આમચી મુંબઈ
સ્થાપના દિવસઃ શરદ પવારે એનસીપીના ભાગલા મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?
મુંબઈ/પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન શરદ પવારે 10મી જૂનના 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. આજે એક નહીં બે એનસીપી છે, જેમાં એકનું નેતૃત્વ…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા 10 વર્ષથી લૉર્ડ્સમાં નથી હાર્યુંઃ સાઉથ આફ્રિકા `ચૉકર્સ’નું લૅબલ હટાવવા મક્કમ
લૉર્ડ્સઃ બુધવાર, 11મી જૂને લંડનમાં ક્રિકેટના મક્કા ગણાતાં લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) શરૂ થશે જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) અને પહેલી જ વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)…
- અમદાવાદ
અમદાવાદમાં કોરોનાએ ઊંચક્યું માથું, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે 7 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે…
- સ્પોર્ટસ
ટાઈટલ જીત્યા બાદ તરત જ RCB ટીમના વેચાણની તૈયારી! જાણો કેટલી હોઈ શકે છે કિંમત?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 18 વર્ષના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ આ વર્ષે પહેલીવાર ટાઈટલ જીત્યું. ટીમના ચાહકો હજુ પણ ઉજવણી કરી રહ્યા છે, એવામાં અહેવાલ છે ફ્રેન્ચાઈઝ RCBની ટીમ વેચવાનું વિચારી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે…
- દ્વારકા
દ્વારકાધીશ મંદિરમાં જલયાત્રા ઉત્સવની ઉજવણી: દર્શનના સમયમાં કરાયો ફેરફાર
દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના…
- નેશનલ
રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટો ખુલાસો, હત્યા બાદ સોનમ સિલિગુડી થઈને ઇન્દોર પહોંચી હતી
શિલોંગ: મેઘાલયમાં ઈન્દોર નિવાસી રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રાજવંશી મુખ્ય ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ આ કેસમાં અનેક નવા ખુલાસા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ હત્યા સ્થળથી 10…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : રામબુતાન એક એવું ફળ જે અનેક બીમારીમાં કારગર
ભારતમાં એવાં અનેક ફળો છે જેને વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. કેમ કે આ ફળ બજારમાં સરળતાથી મળવા મુશ્કેલ છે. મોસમી ફળોમાં તેની ગણના થાય છે. આજે આપણે જે ફળ વિશે વાત કરવાના છીએ તેનું નામ છે રામબુતાન'. આ…
- રાજકોટ
રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ, 55 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મોત
રાજકોટ: ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટમાં 55 વર્ષી આધેડને કોરોના ભરખી ગયા હોવાના સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ…