- આપણું ગુજરાત
ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિને 11 પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરાયું
ગાંધીનગર : ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસે મહાત્મા મંદિર ખાતેથી રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલે 11 પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીના નવ નિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ, અમદાવાદ શહેરની…
- આમચી મુંબઈ
સાંસદના નકલી ભલામણપત્રથી ટિકિટ કન્ફર્મ કરવાના કૌભાંડનો પર્દાફાશ: એકની ધરપકડ
મુંબઈઃ મધ્ય રેલવેના સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ખાતે ટ્રેનની ટિકિટના કન્ફર્મેશન માટે ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભિવંડી ખાતેના સાંસદ સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાના બનાવટી હસ્તાક્ષરવાળી કન્ફર્મેશન માટે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો…
- IPL 2025
બેંગલૂરુમાં આરસીબીની ઇવેન્ટ વખતે ભાગદોડમાં મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગના ટીનેજર, કેટલાક વ્યાવસાયિકો
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ટ્રોફી જીતી એની ખુશાલીમાં બુધવારે બેંગલૂરુના માર્ગો પર અને ખાસ કરીને જગવિખ્યાત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની બહાર લાખોની સંખ્યામાં જે ક્રિકેટપ્રેમીઓ (ખાસ કરીને વિરાટપ્રેમીઓ) ભેગા થયા…
- આપણું ગુજરાત
ગુજરાત એસ.ટી. ને વેકેશન ફળ્યું, કુલ રૂપિયા 3.78 કરોડની આવક થઇ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં પરિવહન સેવા પૂરી પાડતી ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા ઉનાળા વેકેશન દરમ્યાન એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી.…
- ઇન્ટરનેશનલ
યુદ્ધનો અંત ક્યારે? ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયાનો યુક્રેન પર ભીષણ ડ્રોન હુમલો
કિવઃ રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. યુક્રેને કરેલા ઘાતક હુમલા પછી ફરી રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો…
- આપણું ગુજરાત
‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ
અમદાવાદઃ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ (World Environment Day 2025) નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ (Tree Plantation) કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ (Mission for Million Trees) અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાને…
- આપણું ગુજરાત
ગુજરાતમાંથી અચાનક 90 વિદેશી લાપતા! સુરક્ષા એજન્સી એલર્ટ
અમદાવાદઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લીધો હતો. એટલું જ નહીં પરંતુ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે પણ આકરા નિર્ણયો લીધા હતાં. ભારતમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને ભારત છોડી દેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો.…
- IPL 2025
ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: ભૂલ રોકી શકાઈ હોત… – પ્રિયાંક ખડગેએ સ્વીકારી પ્રશાસનની ચૂક
બેંગલુરૂ: IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2025ની રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ ટીમે ભવ્ય જીત મેળવી હતી. જેની ઉજવણી માટે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3 લાખથી વધુ લોકોની જનમેદની એકઠી થઈ હતી. પરંતુ ભારે ભીડના કારણે પરિસ્થિતિ વણસી હતી અને સ્ટેડિયમમાં નાસભાગ થઈ હતી.…
- નેશનલ
દેશમાં વસ્તીગણતરીને લઈને સરકારે આપી મહત્વપૂર્ણ માહિતી; ક્યારથી શરૂ થશે?
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યું છે. દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. આ વખતેની વસ્તીગણતરીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જાતિની કૉલમ પણ શામેલ…