- સ્પોર્ટસ
બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ રમશે? હેડ-કોચ ગૌતમ ગંભીર કહે છે કે…
મુંબઈઃ ભારતની ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી આગામી ટેસ્ટ-સિરીઝ (TEST SERIES) 20મી જૂને શરૂ થશે, પરંતુ ભારતનો સર્વોત્તમ બોલર અને ટેસ્ટ જગતનો નંબર-વન જસપ્રીત બુમરાહ આ પાંચમાંથી કઈ ત્રણ ટેસ્ટ રમશે એ હજી નક્કી નથી થયું.બુમરાહ પાંચેય નહીં, પણ ત્રણ જ…
- મનોરંજન
Amitabh Bachchanએ રીવિલ કર્યું ડાર્ક સિક્રેટ, જાણીને તમે પણ ચોંકી ઉઠશો…
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર તરીકે કરવામાં આવે છે. પોતાના વ્યવહારની સાથે સાથે શિષ્ટાચારને કારણે જાણીતા અમિતાભ બચ્ચનનું પણ કોઈ ડાર્ક સિક્રેટ હોય એ વાત પર જ પહેલાં તો વિશ્વાસ, ના થાય. પરંતુ આ હકીકત…
- વેપાર
સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનનાં પ્રમુખ શિ જિનપિંગ વચ્ચેની વેપાર અંગેની વાટાઘાટોનો આશાવાદ છતાં આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં રોજગારીના ડેટા નબળા આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની…
- IPL 2025
RCBની જીત બાદ કોહલીના ઘરે લાગણીસભર માહોલ; માતાની આંખોમાં હર્ષના આંસુ
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)ને કરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ટાઈટલ જીત્યુ. RCBની આ જીત વિરાટ કોહલી માટે સૌથી ખાસ રહી, કેમ કે તે 18 વર્ષથી આ ફ્રેન્ચાઈઝી સાથે છે અને આ 18 વર્ષમાં ટીમ પહેલીવાર…
- IPL 2025
બેંગલુરુ ભાગદોડ કેસમાંથી કર્ણાટક ક્રિકેટ એસોસિએશને હાથ ખંખેર્યા, હાઇકોર્ટમાં અરજી કરી
બેંગલુરુ : આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ આરસીબીના વિજયની ઉજવણી દરમિયાન ભાગદોડના કેસમાં પોલીસે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA)પર કેસ નોંધ્યો છે. તેમજ આજે આરસીબીના માર્કેટિંગ મેનેજર સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ દરમિયાન કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન…
- IPL 2025
કર્ણાટક સરકાર પછી આરસીબીની પણ દરેક મૃતકના પરિવાર માટે 10 લાખ રૂપિયાની સહાય
બેંગલૂરુમાં આધેડ વયના પિતાએ 20 વર્ષીય પુત્રના મૃત્યુના આઘાતમાં પૂછ્યો આ સવાલ બેંગલૂરુઃ બુધવારે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના પ્રથમ આઇપીએલ-ચૅમ્પિયનપદની ઉજવણી વખતે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMY STADIUM) નજીક હજારો લોકોમાં નાસભાગ અને ધક્કામુક્કીની અને 11 જણના મૃત્યુની જે…
- આમચી મુંબઈ
આતંકવાદી હુમલાનો ભોગ બનેલી દેવિકા રોતાવનને અંતે મળ્યું પોતાનું ઘર
મુંબઈ: 26/11 આતંકવાદી હુમલામાં બચી ગયેલી સૌથી નાની વયની દેવિકા રોતાવનને અંતે રહેવા ઘર મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ઘર ફાળવવામાં આવે એ માટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી એના પાંચ વર્ષ પછી આતંકવાદી હુમલામાં બચી ગયેલી સૌથી નાની વયની…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં રોહિત-વિરાટને પૅવિલિયનમાં પાછા મોકલનાર ખેલાડી સામે મૅચ-ફિક્સિંગનું તહોમત મુકાયું
કોલંબોઃ શ્રીલંકા વતી 2012થી 2016 દરમ્યાન કુલ 74 આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર ઑફ-સ્પિનર સચિથ્રા સેનાનાયકે (Sachithra Senanayke) પર હમ્બનટોટા હાઈ કોર્ટે મૅચ-ફિક્સિંગને લગતા આરોપો સંબંધમાં તહોમત મૂક્યું છે. થારિન્ડુ રત્નાયકે નામના સાથી ખેલાડીને મૅચ-ફિક્સિંગ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હોવાનો સેનાનાયકે પર…