- રાશિફળ

72 કલાક બાદ ચંદ્ર અને મંગળ બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. 72 કલાક બાદ એટલે કે 25મી ઓગસ્ટના આવો જ એક યોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને…
- મનોરંજન

Amitabh Bachchanની હેલ્થને લઈને થયો મહત્ત્વનો ખુલાસો, હવે તો ઘરમાં પણ…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય પોતાની એનર્જી અને એક્ટિંગથી ફેન્સને ચોંકાવી દેતા હોય છે પરંતુ બિગ બીએ પોતાના હાલના બ્લોગમાં એવી વાત કહી છે કે જે સાંભળીને તેમના ફેન્સ ચિંતામાં પડી જશે. બિગ બીએ પોતાના બ્લોગમાં હેલ્થ સંબંધિત ચિંતાજનક…
- મનોરંજન

અંબાણી પરિવારના આ સભ્યની તબિયત બગડતાં પરિવાર ચિંતામાં, એરપોર્ટ પર સ્પોટ થયો પરિવાર…
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીની તબિયત લથડતાં તેમને મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આખો અંબાણી…
- રાશિફળ

આજનું રાશિફળ (22-08-25): ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારે થોડી સાવધાની રાખવી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ…
- સ્પેશિયલ ફિચર્સ

રાત્રે 10 વાગ્યા પછી TC ટિકિટ ચેક કરી શકે? જાણો રેલવેનો આ ખાસ નિયમ, પછી કહેતાં નહીં કે…
ભારતીય રેલવે (Indian Railway)ની ટ્રેનોમાં દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ઈન્ડિયન રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું નેટવર્ક છે. રેલવે દ્વારા પ્રવાસીઓના પ્રવાસ સુખદ અને આરામદાયક બને એ માટે અલગ અલગ નિયમ અને…
- મનોરંજન

ગુમનામીભર્યું મૃત્યુ પસંદ કર્યું હતું આ એક્ટ્રેસની માતાએ, આજ સુધી નથી મળી બોડી…
બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદી હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે આ ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે પોતાની માતા પ્રોતિમા બેદીને યાદ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અહીંયા તમારી જાણ માટે કે 1969માં કબીર બેદીએ પ્રોતિમા બેદી સાથે લગ્ન કર્યા હતા. પ્રોતિમા…
- રાશિફળ

આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…
વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સાતમી સપ્ટેમ્બરના લાગશે અને જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન કુંભ રાશિમાં ચંદ્ર અને સૂર્યની યુતિ થઈ રહી છે. ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે અને તેન…









