- વેપાર

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળથી સુધારો છતાં સ્થાનિકમાં રૂ. 13નો ઘસરકો, ચાંદી રૂ. 1135 તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સલામતી માટેની માગ ઓસરતા સોનાના ભાવ 17 જુલાઈ પછીની નીચી સપાટી સુધી તૂટ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર…
- રાશિફળ

આજનું રાશિફળ (27-07-25): આ બે રાશિના જાતકોને આજે રહેવું પડશે સાવધ, તો અમુક લોકોને મળશે મોટી સિદ્ધિઓ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે કોઈ પણ કામ કરશો એમાં નીતિ નિયમોનું ખાસ ધ્યાન આપશો. ઉતાવળમાં આજે તમે કોઈ ખોટો નિર્ણય લેશો. ભાઈ-બહેન સાથે આજે કોઈ પણ મુદ્દે વિવાદ કે ખટપટ થઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ બપોરના સમયે વધારે પડતી ઊંઘ આવે છે? આ પાંચ કારણો છે જવાબદાર…
આપણામાંથી ઘણા લોકોને એવો અનુભવ થયો હશે કે બપોરના સમયે ભરપૂર ઊંઘ આવવા લાગે છે, પછી એ ઘર હોય કે ઓફિસ એમાં પણ ખાસ કરીને બપોરે લંચ કર્યા બાદ તો ખાસ. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે…
- નેશનલ

IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો…
ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા સમયાંતરે પ્રવાસીઓની સુવિધા માટે નવા નવા નિયમ અને પોલિસી જાહેર કરવામાં આવે છે. હવે રેલવે દ્વારા આ જ દિશામાં…
- મનોરંજન

જ્યારે થંભી ગયા Amitabh Bachchanના શ્વાસ, આ વ્યક્તિએ આપ્યું હતું જીવતદાન…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય સુપર એક્ટિવ છે પછી પર્સનલ લાઈફની વાત હોય કે પ્રોફેશનલ લાઈફની વાત હોય. બિગ બીની એનર્જી આજના નવજુવાનિયાઓ માટે એક મિસાલ સમાન છે. પરંતુ આજે અમે અહીં તમને બિગ બીના જીવનનું એક એવું સિક્રેટ…
- મનોરંજન

સૈયારાને કારણે અનુપમ ખેરને થયું 48 કરોડ રૂપિયાનું નુકસાન, જાણો શું છે આખો મામલો…
બોક્સ ઓફિસ પર હાલમાં ફિલ્મ સૈયારાનો જાદુ જોવા મળી રહ્યો છે પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ સૈયારા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) માટે મુશ્કેલીનું કારણ બની છે. આ ફિલ્મને કારણે જ અનુપમ ખેર…
- રાશિફળ

શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ, ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને દૈત્યોના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવા આ શુક્ર દર મહિને રાશિ પરિવર્તન કરે છે. શુક્રના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. આજે એટલે કે 26મી જુલાઈના રોજ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે,…
- આમચી મુંબઈ

રક્ષાબંધન, ગણેશોત્સવની ખરીદી માટે આવતીકાલે બહાર નીકળવાના છો? પહેલાં આ સમાચાર વાંચી લો…
મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈની લાઈફલાઈન છે. દરરોજ હજારો લાખો મુસાફરો આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે આ મુંબઈ લોકલને લઈને જ મહત્વની માહિતી સામે આવી રહી છે, જે જાણી લેવી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આવતીકાલે…









