- સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનની ટિકિટ પર લખેલા PNR નંબરનું ફુલ ફોર્મ શું છે? 99% લોકોને નથી ખબર આ જવાબ…
ભારતીય રેલવે (Indian Railways) દ્વારા દરરોજ લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે, અને આ ટ્રેનોમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ નિયમ બનાવવામાં આવ્યા છે, પરંતુ એમાંથી કેટલાક નિયમો વિશે પ્રવાસીઓને જાણ હોતી નથી.…
- નેશનલ

UPI એપ્સ ફ્રીમાં સર્વિસ આપીને પણ કેવી રીતે કમાણી કરે છે? જાણો આખી ABCD…
આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણામાંથી અનેક લોકો દરરોજના અનેક ટ્રાન્ઝેકશન ઓનલાઈન કરતા હોઈએ છીએ. આપણે દરરોજ યુપીઆઈ (UPI)ની મદદથી પેમેન્ટ કરીએ છીએ જેમાં પીટીએમ, ભીમ, ગૂગલ પે અને ફોન પે જેવી એપ્સનો ઉપયોગ કરીએ છીએ. યુઝર ડાયરેક્ટ બીજા યુપીઆઈ…
- રાશિફળ

ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બનશે મુશ્કેલીનું કારણ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ચોક્કસ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ જ અનુસંધાનમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનો તેનો સંબંધ બુદ્ધિ, વેપાર, સંચાર અને બૌદ્ધિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યો…
- મનોરંજન

TMKOC: શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલાં દિવસથી જ…
ટીવીના લોકપ્રિય ટીવી શોની વાત થઈ રહી હોય અને એમાં જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે તો જ નવાઈ. સાડાપાંચ દાયકા કરતાં પણ લાંબા સમયથી સતત દર્શકોનું સતત મનોરંજન કરી રહેલાં આ શોની એક અલગ ફેન ફોલોઈંગ…
- Uncategorized

આજનું રાશિફળ (10-09-25): મેષ, સિંહ રાશિના જાતકોને આજે મળી શકશે ગુડ ન્યુઝ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘર-પરિવારમાં ખુશહાલીઓ જોવા મળશે. પારિવારિક સંબંધો મજબૂત બનશે. વૈવાહિક જીવન પણ મધૂર રહેશે. આર્થિક બાબતો માટે આજનો દિવસ સકારાત્મક રહેવાનો છે. વેપાર કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો લાભ થશે, જેને…
- રાશિફળ

બની રહ્યો છે શક્તિશાળી રાજયોગ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષ અનુસાર સાતમી સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે અને 21મી સપ્ટેમ્બર સુધી તે ચાલશે. પરંતુ આ પિતૃપક્ષમાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અનેક મહત્ત્વના એવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ એટલે કે 14મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ પોતાની…
- સ્પેશિયલ ફિચર્સ

કાર્ડનો PIN નંબર કયો રાખવો અને કયો નહીં? આ 5 ભૂલો ન કરતા, નહીંતર ખાતું થઈ જશે ખાલી…
આપણામાંથી અનેક લોકો બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, આ જ રીતે ક્રેડિટ કાર્ડની મદદથી પણ પેમેન્ટ કરવું સરળ બની જાય છે. જોકે, આ બધા કાર્ડ્સને જે સુરક્ષિત રાખે છે એ ચાવી…
- મનોરંજન

આ કારણે Nita Ambaniના રસોડામાં બને છે 4000 રોટલીઓ? કારણ જાણીને ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈમાં આવેલી એન્ટિલિયા નામની ઈમારતમાં આખો પરિવાર રહે છે. વાત કરીએ એન્ટિલિયાની તો અહીં પરિવારના ગણતરીના સભ્યો જ રહે છે. પરંતુ…









