- મનોરંજન

જ્યારે Aishwarya Rai-Bachchanને શ્રીદેવીએ ભેટમાં આપ્યો સુંદર હાર, રેખા સાથે છે ખાસ સંબંધ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ઐશ્વર્યાના બચ્ચન પરિવાર સિવાય અનેક બીજા ખાસ સંબંધોને કારણે પણ અવારનવાર લાઈફલાઈટમાં રહેતી હોય છે. આજે અમે અહીં તમને…
- સ્પેશિયલ ફિચર્સ

Wi-Fi રાઉટરથી આ ગેજેટ્સને રાખો દૂર, નહીં તો ધીમું થઈ જશે ઈન્ટરનેટ!
માણસની રોટી, કપડાં ઔર મકાનની જરૂરિયાત જોત-જોતામાં જ મોબાઈલ ફોન અને વાઈફાઈ પણ જોડાઈ ચૂક્યા છે. ઈન્ટરનેટની સ્પીડ ઘણી વખત લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. જો તમારા ઘર કે ઓફિસમાં વાઈફાઈની સ્પીડ ધીમી હોય છે. આજે અમે અહીં તમને…
- નેશનલ

4થી ઓક્ટોબરથી ચેક એ જ દિવસે થશે ક્લિયર! RBIના નવા નિયમ હેઠળ ગ્રાહકોએ શું ધ્યાન રાખવું પડશે?
પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ મહત્ત્વની માહિતી ચેક ક્લિયરિંગ સંબંધિત છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચોથી…
- રાશિફળ

આજનું રાશિફળ (28-09-25): આ બે રાશિના જાતકોને આજે હાંસિલ થઈ શકે છે કોઈ શકે છે કોઈ મોટો મુકામ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. આજે તમે લોકોનો ભરોસો જિતવામાં સફળ થશો. તમારા મનમાં આજે નવા નવા વિચારો આવશે, જે તમારા બોસ કે ઉપરી અધિકારીને પસંદ આપશે. આજે તમારી કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ થતાં થતાં અટકી પડશે,…
- નેશનલ

પહેલી ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ઓક્ટોબર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને એની સીધેસીધી અસર આમઆદમીના ખિસ્સા પર જોવા મળે છે. ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે પણ કેટલાક આવા જ મહત્ત્વના નિયમો બદલાવવા…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ બે Credit Card રાખો છો? આ સ્ટોરી વાંચી લેશો તો તમારો ફાયદો 100 ટકા ગેરેન્ટેડ…
ભારતમાં ક્રેડિટ કાર્ડનો યુઝ ધીરે ધીરે વધી રહ્યો છે. લોકો પોતાના ફાઈનાન્શિયલ ખર્ચને મેનેજ કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. અનેક લોકો તો એકથી વધારે ક્રેડિટ કાર્ડ્સ યુઝ કરે છે.પણ શું બે ક્રેડિટ કાર્ડ યુઝ કરવા એ સાચો…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં બ્લ્યુ સિવાય સફેદ, મરુન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ કેમ હોય છે? કોને મળે છે કયો પાસપોર્ટ?
ભારતીય નાગરિકતાના કેટલાક માટે મહત્ત્વના દસ્તાવેજો છે જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે… પરંતુ શું તમને ખબર છે કે આ પાસપોર્ટ એ માત્ર એક આઈડેન્ટિટી પ્રૂફ જ નહીં પણ તમારું સ્ટેટસ પણ શો કરે છે?…
- રાશિફળ

મહાનવમીથી શરૂ થશે ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
આ વર્ષે શારદીય નવરાત્રિ મહાનવમી પહેલી ઓક્ટોબરના ઉજવવામાં આવશે અને આ વખતની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે, કારણ કે આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે અનેક શુભાશુભ યોગનું નિર્માણ થાય છે, જેને કારણે…









