- મનોરંજન

ભરત તખ્તાની નહીં આ બોલીવૂડ એક્ટરને જમાઈ બનાવવા માંગતા હતા હેમા માલિની, દીકરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!
બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીની વાત થઈ રહી હોય ત્યારે બચ્ચન પરિવાર, કપૂર ફેમિલી અને ખાન પરિવારનું નામ ચોક્કસ મોઢે આવે જ. પરંતુ આ ત્રણેય પરિવારમાંથી બચ્ચન પરિવાર હાલમાં અલગ કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. હવે ફરી એક વખત બચ્ચન…
- મનોરંજન

આર્યન ખાન બાદ હવે સુહાના ખાન પણ ફસાઈ મુશ્કેલીમાં, હવે શું કરશે શાહરુખ ખાન?
બોલીવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન બાદ હવે દીકરી સુહાના ખાનની મુશ્કેલીઓની વધી રહી છે. મળતી માહિતી મુજબ અલિબાગ ખાતે ખરીદેલી પ્રોપર્ટીને કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સરકાર દ્વારા ખેતી માટે આપવામાં આવેલી જમીનને જિલ્લા અધિકારીની…
- આમચી મુંબઈ

અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ અમેરિકા અને ભારતના ટેરિફ ટેન્શન વચ્ચે એક મહત્ત્વનું પગલું લીધું છે. મળતી માહિતી મુજબ નીતા અને મુકેશ દ્વારા ન્યૂયોર્ક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ…
- નેશનલ

SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?
જો તમારી પાસે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર માટે જ છે. 16મી સપ્ટેમ્બર બાદ એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તમારા માટે થોડું મોંઘુ સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ શું છે આ પરિવર્તન…
- સ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ વોક માટે કયો સમય છે બેસ્ટ? જાણો નિષ્ણાતો શું કહે છે…
હેડિંગ વાંચીને તમને એવું થયું હશે કે ભાઈ મોર્નિંગ વોક તો મોર્નિંગ છે, સવારે કોઈ પણ ટાઈમ પર કરો, એમાં શું?? બટ બોસ એવું નથી. મોર્નિંગ વોક માટે પણ અમુક ટાઈમ હોય છે જે બેસ્ટ હોય છે, જેનાથી વધુ ફાયદો…
- રાશિફળ

આજનું રાશિફળ (02-09-25): સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ વાતને લઈને આજે તમારું મન થોડું પરેશાન રહેશે. આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ થોડી ડામાડોળ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પૈસા રોકવા પડે કે ખર્ચવા…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…
દુનિયાના સૌથી અમીર પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ પરિવારનો અધ્યાત્મ અને ધર્મ સાથે એક ગાઢ જોડાણ છે. અવારનવાર અંબાણી પરિવાર દેશના…
- નેશનલ

ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…
દર વર્ષે કરોડો ટેક્સ પેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return Filing) ફાઈલ કરે છે. ઘણી વખત આ રિટર્ન ફાઈલ કર્યાના થોડાક જ દિવસોમાં પૈસા એકાઉન્ટમાં આવી જાય છે તો ઘણી વખત આ માટે લાંબી રાહ જોવી પડે છે. સામાન્યપણે…
- આમચી મુંબઈ

મુંબઈમાં ટ્રાફિક જામ: મરાઠા આરક્ષણ આંદોલનથી જનજીવન ઠપ્પ, આ રૂટમાં કરાયા ફેરફાર…
મુંબઈઃ મરાઠા આરક્ષણની માગણી માટે મનોજ જરાંગે પાટીલનું મુંબઈના આઝાદ મેદાન ખાતે અનશન કરી રહ્યા છે. આ બધામાં ગણપતિ બાદ સોમવારે કામ પર પાછા ફર્યા હતા.જેને કારણે સીએસએમટી પરિસરના ટ્રાફિક રૂટમાં મુંબઈ પોલીસ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર…









