- રાશિફળ

આજે રાતે શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, પૈસાથી છલકાઈ ઉઠશે તિજોરી…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તેનો સંબંધ ધન, વૈભવસ પ્રેમ અને ભોગ-વિલાસ સાથે છે. દરેક ગ્રહની જેમ શુક્ર પણ એક ચોક્કસ સમય પર ગોચર કરીને રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે. આજે રાતે શુક્ર નક્ષત્ર…
- મનોરંજન

TMKOCની આ કલાકાર લગ્નના 15 વર્ષે પતિથી થશે અલગ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લીધો નિર્ણય…
જો તમે પણ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયહાર્ડ ફેન હશો અને તો તમને પણ જેઠાલાલ અને ગુલાબોવાળો એપિસોડ તો યાદ હશે ને? હવે આ ગુલાબોનો રોલ કરનાર એક્ટ્રેસ સિમ્પલ કૌલને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી…
- મનોરંજન

શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી…
બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અવારનવાર શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાનું નામ કોઈને કોઈ વિવાદમાં સંકળાતું રહે છે. થોડાક દિવસ પહેલાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર લગાવવામાં આવેલા…
- સ્પેશિયલ ફિચર્સ

આજે એકાદશી પર તુલસી સાથે સંકળાયેલી આ ભૂલ બિલકુલ ના કરતાં, નહીંતર…
વૈદિક પંચાગ અનુસાર ભાદરવા મહિનાની શુકલ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવામાં આવે છે. આજે ત્રીજી સપ્ટેમ્બરના પરિવર્તિની એકાદશી છે, ત્યારે આજના દિવસે માતા તુલસી સંબંધિત કેટલીક ભૂલો ના કરવી જોઈએ, નહીંતર મુશ્કેલીમાં…
- સ્પેશિયલ ફિચર્સ

મહારાષ્ટ્રના આ ગામમાં મસ્જિદમાં થાય છે ગણેશજીની સ્થાપના, સર્વધર્મ સમભાવનો અનોખો સંદેશ…
જી હા, હેડિંગ લખવામાં કોઈ જ ભૂલ કે ગેરસમજ નથી થઈ. એકદમ બરાબર વાંચ્યું છે અને મજાની વાત તો એ છે કે આ ગામ આપણા મહારાષ્ટ્રમાં જ આવેલું છે. ચાલો તમને આજે જણાવીએ આખરે કયું છે આ ગામ અને કઈ…
- રાશિફળ

આજનું રાશિફળ (03-09-25): બુધવારનો દિવસ ખાસ હશે આ રાશિઓ માટે, લાવશે ખુશહાલી, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના કુંવારા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે દિવસ પૂર્ણ થાય એ પહેલાં કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. આજે વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. પરિણીત લોકો આજે પોતાના પાર્ટનર સાથે મુલાકાત થઈ શકે છે.…
- રાશિફળ

ચંદ્ર ગ્રહણથી શરૂ થનારું પિતૃ પક્ષ સૂર્ય ગ્રહણ પર પૂરું, પાંચ રાશિના જાતકો માટે આવશે અચ્છે દિન…
ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બરના…
- મનોરંજન

બિગ બોસનો માલિક એક શોમાંથી કેટલી કમાણી કરે છે? જાણો કોણ છે આ શોનો અસલી માલિક?
હાલમાં સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને ટીવી પર જ્યાં જુઓ ત્યાં બસ રિયાલિટી ટીવી શો બિગ બોસની ચર્ચા થઈ રહી છે. બિગ બોસ 19ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને આ શોને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે. ત્રણ…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાનો એવો દેશ જ્યાં ઇન્ટરનેટ જ નથી! જાણો કેવી રીતે ચાલે છે અહીંના લોકોનું ગુજરાન…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? આપણે અહીંયા થોડાક સમય માટે વાઈફાઈ કે ઈન્ટરનેટ બંધ થઈ જાય તો આપણે વિચારીએ છીએ કે અરે આ શું થયું, હવે કામ કેવી રીતે થશે વગેરે વગેરે. પણ દુનિયામાં એક એવો દેશ પણ છે કે…









