- મનોરંજન

અમિતાભ બચ્ચનની ₹3,190 કરોડની સંપત્તિ કોના ભાગે આવશે? દીકરી-દીકરા વચ્ચે કેવી રીતે વહેંચણી થશે?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ એકદમ ફિટ એન્ડ ફાઈન છે. પોતાના આટલા લાંબા ફિલ્મી કરિયરમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યું છે. આજે પણ બિગ બી એકદમ એક્ટિવ છે અને મોટા…
- રાશિફળ

પિતૃપક્ષમાં બનશે શક્તિશાળી દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…
હિંદુ માન્યતાઓ અનુસાર હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યા છે. સાતમી સપ્ટેમ્બરથી શરુ થયેલા આ પિતૃપક્ષ 21મી સપ્ટેમ્બર સુધી ચાલશે અને હિંદુ ધર્મમાં આ 15 દિવસનું ખૂબ જ વધારે મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. હવે આ પિતૃપક્ષ દરમિયાન જ ચંદ્રમા મિથુન રાશિમાં ગોચર…
- રાશિફળ

આજનું રાશિફળ (08-09-25): આ ત્રણ રાશિના જાતકોના ટાર્ગેટ થશે પૂરા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે તમારી બુદ્ધિમત્તા અને વિવેક જોઈને લોકો હેરાન કરશે. આજે તમારે કામને લઈને થોડી સમાધાન રાખશો.…
- આમચી મુંબઈ

12 કલાકના વિલંબ બાદ આખરે લાલબાગચા રાજાનું વિસર્જન…
મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડ્યા બાદ આખરે રવિવારે રાતે થયું હતું. ફટાકડા અને ભક્તોના જલ્લોશ વચ્ચે બાપ્પાએ મુંબઈથી વિદાય લીધી હતી. લાલબાગચા રાજા મુંબઈ અને મુંબઈગરાની જાન છે અને આજે સવારથી ભરતીને કારણે…
- આમચી મુંબઈ

લાલબાગચા રાજાના વિસર્જન બાબતે મંડળે આપ્યું મહત્ત્વનું અપડેટ, જાણો ક્યારે થશે વિસર્જન…
મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડતાં મંડળના કાર્યકર્તાઓ, પ્રશાસનના અધિકારીઓ અને ભક્તોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ હવે મંડળ દ્વારા રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મંડળના સેક્રેટરી સુધીર સાળવી દ્વારા આપવામાં…
- નેશનલ

આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ: ક્યારે, ક્યાં અને કેમ દેખાશે ‘બ્લડ મૂન’? જાણો બધી વિગત
આજે એટલે કે સાતમી સપ્ટેમ્બરના વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક લાઈનમાં આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને કારણે ચંદ્રમા સુધી પહોંચતો નથી. આ…
- સ્પેશિયલ ફિચર્સ

આઠ કિલોમીટરનું અંતર કાપવા Lalbaugcha Rajaને કેમ લાગે છે 20 કલાક? જાણો કારણ…
મુંબઈના માનીતા અને જાણીતા લાલબાગચા રાજા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે અને એનું કારણ છે વિસર્જનમાં થઈ રહેલો વિલંબ. છેલ્લાં પાંચ-છ કલાકથી લાલબાગચા રાજ ગિરગાંવ ચોપાટી પર અટવાઈ ગયા છે અને એની ઉપર જાતજાતના વાદ-વિવાદ થઈ રહ્યા…
- રાશિફળ

આ દિવસથી પૈસા ગણતાં ગણતાં થાકી જશે ચાર રાશિના લોકો, ગ્રહોના રાજા બનાવશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ દસ દિવસ બાદ એટલે કે 17મી સપ્ટેમ્બરના સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં બિરાજમાન થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે. સૂર્યનો સંબંધ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ઊર્જા સાથે હોવાનું…









