- સ્પેશિયલ ફિચર્સ

કાર્ડનો PIN નંબર કયો રાખવો અને કયો નહીં? આ 5 ભૂલો ન કરતા, નહીંતર ખાતું થઈ જશે ખાલી…
આપણામાંથી અનેક લોકો બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, આ જ રીતે ક્રેડિટ કાર્ડની મદદથી પણ પેમેન્ટ કરવું સરળ બની જાય છે. જોકે, આ બધા કાર્ડ્સને જે સુરક્ષિત રાખે છે એ ચાવી…
- મનોરંજન

આ કારણે Nita Ambaniના રસોડામાં બને છે 4000 રોટલીઓ? કારણ જાણીને ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈમાં આવેલી એન્ટિલિયા નામની ઈમારતમાં આખો પરિવાર રહે છે. વાત કરીએ એન્ટિલિયાની તો અહીં પરિવારના ગણતરીના સભ્યો જ રહે છે. પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ

આજે 09-09-2025: આ વિશેષ સંયોગથી તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે, કરો આ ખાસ ઉપાય…
જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું પણ એક આગવું મહત્ત્વ છે અને વાત કરીએ આજની તારીખની તો તે 09-09-2025 એટલે કે 9+9+9=27 થાય છે અને 2+7=9 થાય છે. આ એક ખૂબ જ વિશેષ સંયોગ છે. આ દિવસની તારીખ અને દિવસ બંનેના સંયોજનથી ખૂબ…
- સ્પેશિયલ ફિચર્સ

બ્લેક કોફી પીવાના ફાયદા: વજન ઘટાડવાથી લઈને સ્ટ્રેસ દૂર કરવામાં કરે છે મદદ…
ચા-કોફીનું સેવન કરનારા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. પરંતુ આજે અમે અહીં તમને બ્લેક કોફી પીવાથી હેલ્થને થતાં ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બ્લેક કોફીમાં જોવા મળનારા પોષક તત્ત્વો તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન સાબિત થઈ શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ

અમીર બનાવશે વાસ્તુશાસ્ત્રના આ ઉપાય, ઘરમાં તરત જ લાવી દો આ 4 વસ્તુ…
દુનિયામાં તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને અમીર બનવાની ઈચ્છા ના હોય. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની કમી ના થાય તો એના માટે વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલા આ ઉપાયોને અજમાવવા જોઈએ. ચાલો જોઈએ કયા…
- રાશિફળ

આજનું રાશિફળ (09-09-25): મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, જાણી લો તમારા માટે કેવો હશે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહેશે. આજે તમને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળશે. તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં આજે તમને સફળતા મળશે. તમારું મન આજે અહીંયા ત્યાંના કામમાં લાગશે, પણ તેમ છતાં તમે તમારા કામ પર…
- રાશિફળ

પિતૃપક્ષ દરમિયાન રાત્રે કરો આ 4 ઉપાય, પિતૃઓ ખુશ થઈને વરસાવશે આશીર્વાદ, થશે ધન લાભ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે અને તે પિતૃઓને સમર્પિત છે. આ 15 દિવસ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 7મી સપ્ટેમ્બરથી થાય છે અને એવું કહેવાય છે કે આ સમયે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને…
- મહારાષ્ટ્ર

450 KM ચાલીને વિદર્ભથી મરાઠવાડા પહોંચ્યો વાઘ, દાયકાઓ બાદ જોવા મળ્યો એડલ્ટ ટાઈગર
છત્રપતિ સંભાજીનગર: વિદર્ભથી 450 કિલોમીર ચાલીને એક નર વાઘ યેદશી રામલિંગ ઘાટ નામની વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી પહોંચ્યો હતો. આ સેન્ક્ચ્યુરી મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનું એક નાનકડું જંગલ છે, જ્યાં દાયકાઓથી એક એડલ્ટ વાઘ નથી જોવા મળ્યો. એક વન અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર…









