- આમચી મુંબઈ

આવતીકાલે દિવાળીની શોપિંગ માટે બહાર નીકળવાના છો? લોકલ ટ્રેનની આ અપડેટ જાણી લો, નહીંતર પસ્તાશો…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને લોકલ ટ્રેનોના ધાંધિયા એટલે મુંબઈગરાઓ હેરાન પરેશાન. એમાં પણ હવે તહેવારો અને લગ્નસરાની સિઝન આવશે એટલે તો શોપિંગ વગેરે માટે નીકળી પડનારાઓની ભીડ ટ્રેનોમાં વધી જશે. આવી સ્થિતિમાં આવતીકાલે જો તમે પણ…
- મનોરંજન

બર્થડે પર Amitabh Bachchanને કોણે આપી કરોડોની ગિફ્ટ?
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને દેશભરમાંથી ફેન્સ બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગઈકાલ રાતથી જ લોકો બિગ બીના જલસા બંગલોની બહાર સેલિબ્રેશન કરી રહ્યા છે. બિગ બીને તેમના બર્થડે…
- રાશિફળ

આજનું રાશિફળ (11-10-25): શનિદેવ આજે કોના પર વરસાવશે કૃપા અને કોને કરશે પરેશાન, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. સમાજસેવા, નોકરી કે બિઝનેસ કરીને રહેલાં લોકોને આજે તેમના કામમાં સફળતા મળશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. માનસિક તાણમાંથી રાહત મળશે. કોઈ માંગલિક કાર્યમાં…
- સ્પેશિયલ ફિચર્સ

ચલણી સિક્કા હંમેશા ગોળ જ કેમ હોય છે, ચોરસ કે બીજો કોઈ આકાર કેમ નહીં? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…
આપણે બધા લોકોએ રોજબરોજના જીવનમાં ચલણી સિક્કાઓનો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ. હવે ચલણી સિક્કા જોયા હોય તો એ વાત પણ ખબર જ હશે કે તે હંમેશા ગોળાકાર જ હોય છે, પરંતુ ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે ચલણી…
- સ્પેશિયલ ફિચર્સ

વિમાનનો રંગ હંમેશા સફેદ જ કેમ હોય છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…
આપણામાંથી અનેક લોકોએ જીવનમાં ક્યારેયને ક્યારેય તો ફ્લાઈટમાં મુસાફરી કરી જ હશે. જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે ફ્લાઈટનો રંગ હંમેશા સફેદ જ હોય છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું આવું કેમ? ફ્લાઈટનો રંગ લાલ, પીળો,…
- રાશિફળ

100 વર્ષ બાદ આજે બન્યો દુર્લભ યોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ વૈભવ, ધન, ઐશ્વર્ય, ભૌતિક, સુખ અને વૈવાહિક જીવનનો કારક માનવામાં આવે છે અને સૂર્યદેવનો સંબંધ આત્મવિશ્વાસ, માન-સન્માન, પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. 10મી ઓક્ટોબરના એટલે કે આજે શુક્ર અને સૂર્યની યુતિ થવા જઈ રહી છે, જેને…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીમાં ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણમાં કેટલા પાન હોવા જોઈએ? આ નિયમ જાણી લો…
વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ અને ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તોરણ પણ એમાંથી જ એક છે, પરંતુ આજકાલ દરવાજા પર આર્ટિફિશિયલ કે ડિઝાઈનર તોરણ લગાવવાનું ચલણ વધી રહ્યું છે. વારે-તહેવાર ઘરના દરવાજા…
- રાશિફળ

આજનું રાશિફળ (10-10-25): આ રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટચે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડી શકે છે. કામના સ્થળે આજે તમને કોઈ નવું કામ સોંપવામાં આવશે. વેપાર કરી રહેલાં લોકોને આજે વેપારમાં લાભ થઈ રહ્યો છે. આર્થિક…








