- સ્પેશિયલ ફિચર્સ
બસ કરી લેશો આ એક કામ તો નહીં આવે એક પણ Spam Call… પછી કહેતાં નહીં કે કીધું નહોતું
આપણામાંથી મોટાભાગના લોકો ક્યારેકને ક્યારેક તો સ્પેમ કોલથી પરેશાન થયા જ હશે ને? જો આ સવાલનો જવાબ હામાં છે તો તો આ સ્ટોરી તમારા જ કામની છે. આજે અમે તમને અહીં એવી સ્માર્ટ ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે…
- મહારાષ્ટ્ર
…તો નવા પાસપોર્ટ માટે અરજી કરનારાઓને પડી શકે છે મુશ્કેલી, જાણી લો કારણ…
નાશિક: ચલણી નોટો, પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના સરકારી દસ્તાવેજો પ્રિન્ટ કરીને ઈન્ટરનેશનલ લેવલ પર નામના મેળવનાર નાશિક ખાતે આવેલી ઈન્ડિયન સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસ થોડા દિવસો માટે બંધ રહે એવા સંજોગો ઊભા થયા છે. લાંબા સમયથી સતાવતી સમસ્યાઓનું નિરાબંધ રહે તેવી…
- રાશિફળ
24 કલાક બાદ ધન-સમૃદ્ધિના કારક શુક્ર કરશે ગોચર, ચાર રાશિના જાતકોને પર થશે ધનવર્ષા…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. શુક્રની બદલાતી ચાલની 12-12 રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આવો આ શુભ ગ્રહ શુક્ર આવતીકાલે એટલે કે 20મી જુલાઈના…
- આમચી મુંબઈ
આવતીકાલે Mumbai Localમાં પ્રવાસ કરવાના છો? આવ્યું મહત્ત્વનું અપડેટ…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈની લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનના મેઈન્ટેનન્સ માટે દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે એટલે કે 20મી જુલાઈના ત્રણેય લાઈન પર બ્લોક હાથ લેવામાં આવશે. બ્લોકના સમયમાં લોકલ ટ્રેનોના ધાંધિયા રહેશે. જો…
- રાશિફળ
આજનું રાશિફળ (19-07-25): આ ચાર રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે પ્રમાણસર ખર્ચ કરશો. આજે તમારા ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. તમારામાં આજે પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળશે. જીવનસાથી સાથે મળીને આજે તમે સંતાન માટે કોઈ સારો અને મહત્ત્વનો નિર્ણય લેશો.…
- ટોપ ન્યૂઝ
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરો છો? આ સમાચાર વાંચીને ખુશીથી ઉછળી પડશો…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને હવે આ લાઈફલાઈનને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી કરોડો પ્રવાસીઓનો લોકલ ટ્રેનનો પ્રવાસ આરામદાયી અને કૂલ કૂલ બની જશે. મુખ્ય પ્રધાને મુંબઈ લોકલને…
- રાશિફળ
એક વર્ષ બાદ સૂર્ય કરશે સ્વરાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિના પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને એની સારી નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવા…