- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ બે Credit Card રાખો છો? આ સ્ટોરી વાંચી લેશો તો તમારો ફાયદો 100 ટકા ગેરેન્ટેડ…
ભારતમાં ક્રેડિટ કાર્ડનો યુઝ ધીરે ધીરે વધી રહ્યો છે. લોકો પોતાના ફાઈનાન્શિયલ ખર્ચને મેનેજ કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. અનેક લોકો તો એકથી વધારે ક્રેડિટ કાર્ડ્સ યુઝ કરે છે.પણ શું બે ક્રેડિટ કાર્ડ યુઝ કરવા એ સાચો…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં બ્લ્યુ સિવાય સફેદ, મરુન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ કેમ હોય છે? કોને મળે છે કયો પાસપોર્ટ?
ભારતીય નાગરિકતાના કેટલાક માટે મહત્ત્વના દસ્તાવેજો છે જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે… પરંતુ શું તમને ખબર છે કે આ પાસપોર્ટ એ માત્ર એક આઈડેન્ટિટી પ્રૂફ જ નહીં પણ તમારું સ્ટેટસ પણ શો કરે છે?…
- રાશિફળ

મહાનવમીથી શરૂ થશે ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
આ વર્ષે શારદીય નવરાત્રિ મહાનવમી પહેલી ઓક્ટોબરના ઉજવવામાં આવશે અને આ વખતની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે, કારણ કે આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે અનેક શુભાશુભ યોગનું નિર્માણ થાય છે, જેને કારણે…
- સ્પેશિયલ ફિચર્સ

ઓક્ટોબર 2025 બેંક હોલીડે: દશેરા-દિવાળી સહિત 15થી વધુ દિવસ બેંકો બંધ રહેશે, RBIની યાદી જુઓ…
ત્રણ દિવસ બાદ 2025નો 9મો મહિનો પૂરો થઈ જશે અને 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો શરૂ થઈ જશે. ભારતમાં આમ પણ ઓક્ટોબર મહિનાને મંથ ઓફ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ મહિનામાં દશેરાથી લઈને દિવાળી, નવું…
- રાશિફળ

આજનું રાશિફળ (27-09-25): વૃશ્ચિક સહિત ત્રણ રાશિના જાતકોની આવકમાં વધશે, થશે પ્રગતિ, જોઈ લો કેવો રહેશે તમારા માટે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમે આળસને પોતાના કામમાં આગળ વધવું પડશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ આજે પૂરા થઈ રહ્યા છે. આજે તમારે તમારી વાણી અને વ્યવવહાર પર નિયંત્રણ રાખવું પડશે. તમારે…
- મનોરંજન

ડિરેક્ટર અભિનવ કશ્યપનો ખુલાસો: ફિલ્મ ‘બેશરમ’માં કેટરીના કૈફને લેવા દબાણ કરાયું…
બોલીવૂડના પોપ્યુલર ડિરેક્ટર અભિનવ કશ્યપ હંમેશાને હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનવે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનને લઈને કેટલાક રહસ્યો ખોલ્યા હતા. અભિનવે ફિલ્મ દબંગથી ડિરેક્ટોરિયલ ડેબ્યુ કર્યું હતું અને હવે ફિલ્મ 2013માં આવેલી ફિલ્મ બેશરમની…
- સ્પેશિયલ ફિચર્સ

Mobileમાં કેમ હોય છે આઈ પ્રોટેક્શન મોડ? 99 ટકા લોકોને નથી ખબર સાચો ઉપયોગ…
એક સમય હતો કે જ્યારે માણસની ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી કે જેમ કે રોટી, કપડાં ઔર મકાન… પરંતુ હવે સમય બદલાયો છે અને આ ત્રણ વસ્તુ સાથે એક ચોથી વસ્તુ જોડાઈ ચૂકી છે અને એ એટલે મોબાઈલ ફોન. અનેક…
- રાશિફળ

બસ, 24 કલાક અને ત્યાર પછી ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે અને તેઓ આ સ્થાન પર બેસીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરતાં જોવા મળે છે. આવો જ એક દુર્લભ યોગ 24 કલાક…








