- રાશિફળ

મંગળ અને સૂર્યની યુતિથી થશે રાજયોગનું નિર્માણ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
હાલમાં સાતમી ડિસેમ્બરના ગ્રહોના સેનાપતિ એવા મંગળ વૃશ્ચિક રાશિમાં ધન રાશિમાં ગોચર કર્યું છે અને પહેલી ફેબ્રુઆરી, 2026 સુધી મંગળ ગુરુની રાશિમાં બિરાજમાન રહેશે. દરમિયાન 16મી ડિસેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય પણ ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (07-12-25): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતે કરેલી મહેનતના પરિણામોનો આનંદ ઉઠાવવાનો રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે. કરિયર અને જાહેર જીવન પર ધ્યાન આપશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે પાર્ટનરશિપથી ફાયદો થઈ શકે છે. કામના સ્થળે આજે તમારી મહેનતની…
- નેશનલ

રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ: ‘ઓફિસ અવર્સ’ પછી બોસનો ફોન કે ઇમેઇલ આવે તો… જાણો શું જોગવાઈઓ છે આ બિલમાં?
વર્તમાન સમયમાં, જ્યારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથે ખૂબ જ સરળતાથી કનેક્ટ કરી શકે છે. જોકે, આની એક સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો આને કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય છે. વર્કિંગ અવર્સ…
- રાશિફળ

ઉંબરા વિશેના આ નિયમો નથી જાણતા તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ…
વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉંબરાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે આપણે ત્યાં ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે. ઉંબરા માટે એવું પણ કહેવાય છે કે તે ઘરનું પ્રવેશદ્વાર છે જ્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને એનર્જી…
- આમચી મુંબઈ

IndiGoએ નાગરિકોને હેરાન કર્યા પણ Indian Railway આવી વ્હારે, ટ્રેનોમાં જોડ્યા વધારાના કોચ…
મુંબઈઃ ઈન્ડિગો ક્રાઈસિસને કારણે દેશભરના એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યા છે. કલાકોથી હજારો નાગરિકો વિવિધ એરપોર્ટ પર અટવાયેલા છે ત્યારે ભારતીય રેલવે (Indian Railway) નાગરિકોની મદદે આવી છે. શુક્રવારે રેલવે દ્વારા 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ જોડવાની…
- રાશિફળ

શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તેનો સંબંધ ધન, વૈભવ, સમૃદ્ધિ અને પ્રેમ સાથે હોવાનું કહેવાય છે. દરેક ગ્રહની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ સમય પર નક્ષત્ર તેમ જ રાશિ પરિવર્તન કરે છે અને આની 12-12…








