- સ્પેશિયલ ફિચર્સ
PAN Card ખોવાઈ ગયું છે? 100 રૂપિયામાં આ રીતે ઘરેબેઠાં મેળવો પાછું…
ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે. આવા સમયે ખૂબ જ મોટી પળોજણમાં પડી…
- સ્પેશિયલ ફિચર્સ
ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલાય છે? જાણો ‘મોરયા’ શબ્દનો અર્થ અને રસપ્રદ ઇતિહાસ…
લાડકા બાપ્પાના આગમનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને મુંબઈ સહિત દેશભરમાં ગણપતિ બાપ્પા મોર્યાનો ધ્વનિ ગુંજી ઉઠશે. પરંતુ શું તમને ખબર છે કે આ ગણપતિ બાપ્પામાં મોર્યાનો અર્થ શું છે? કેમ ગણપતિ બાપ્પાના નામ સાથે મોર્યાને જોડવામાં આવે છે?…
- રાશિફળ
આજનું રાશિફળ (26-07-25): આ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, પાર્ટનર સાથે ખૂબ પટશે, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહિત્ય અને કળા ક્ષેત્રે નામ કમાવવાનો રહેશે. મનમાં વિવિધ નવી નવી કલ્પનાઓ આવી શકે છે. આજે તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કોઈ પણ સ્થિતિમાંથી સરળતાથી બહાર આવી જશો. બિઝનેસ કરી રહેલાં લોકોનો બિઝનેસ ઠીકઠાક…
- મનોરંજન
જયા બચ્ચન કે અભિષેક નહીં! આ એક વ્યક્તિનું સાંભળીને જ ફિલ્મો સાઈન કરે છે Amitabh Bachchan
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય સુપરએક્ટિવ છે અને તેમની એનર્જી જોઈને તો ભલભલા જુવાનિયાઓ પણ શરમાઈ જાય. બિગ બીએ 1969માં પહેલી ફિલ્મ કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ અવિતરપણે દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. પરંતુ શું તમને…
- રાશિફળ
Hartalika Teej પર ખુલશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આવતીકાલે એટલે કે 26મી ઓગસ્ટના હરતાલિકા તીજનું વ્રત રાખવામાં આવશે અને હિંદુ પંચાગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતિયા પર હરતાલિકા તીજની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આખી રાત જાગરણ…
- સ્પેશિયલ ફિચર્સ
જ્વેલર્સ સોના-ચાંદીના દાગિના કેમ ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે?
આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો સોના-ચાંદીના દાગિનાની ખરીદી કરી જ હશે, હં ને? જો તમે ધ્યાનથી જોયું હશે સોની હંમેશા દાગિના પિંક કલરના પાતળા કાગળમાં જ લપેટીને પાકિટમાં કે બોક્સમાં આપે છે. પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો…
- સ્પેશિયલ ફિચર્સ
લાખો-કરોડો ભક્તોના શ્રદ્ધાસ્થાન સમા Lalbaugcha Rajaનું નામ કઈ રીતે પડ્યું? શું છે ઈતિહાસ…
મુંબઈઃ મુંબઈની ઓળખસમાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનો ગઈકાલે એટલે કે 24મી ઓગસ્ટના ફર્સ્ટ લૂક સામે આવ્યો અને ગણેશભક્તોએ બાપ્પાના મનમોહકરૂપને આંખોમાં ભરી લીધો. લાલબાગ ચા રાજાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ગણપતિ બાપ્પા ઈચ્છા પૂરી કરે…
- સ્પેશિયલ ફિચર્સ
રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…
આપણે આપણી રોજબરોજના જીવનમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ ચલણી નોટને છાપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) કે સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે? નહીં ને?…