- રાશિફળ

આજનું રાશિફળ (19-09-25): વૃષભ સહિત ચાર રાશિના જાતકોને આજે થશે અણધાર્યો લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણગ્રસ્ત રહેશે. સંતાન તરફથી આજે કોઈ ખુશખબર સાંભળવા મળી શકે છે. આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે કોઈની વાતમાં આવીને કોઈ પણ વિના કારણના કામમાં ન ફસાવ. આજે…
- હેલ્થ

સવારે વહેલા ઉઠવું અમુક લોકો માટે ફાયદાકારક નથી, થાય છે નુકસાન…
આપણે હંમેશાથી આપણા વડીલોને એવું કહેતાં સાંભળ્યા છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો તમને કોઈ કહે કે વહેલી સવારે ઉઠવું અમુક લોકો માટે સારું નથી તો? ચોંકી ઉઠ્યા ને? આજે આપણે અહીં વાત કરીશું…
- મનોરંજન

બ્યુટી ક્વીન કશિશ મેઠવાની હવે બની લેફ્ટનન્ટ, રેમ્પ વોકથી રાઈફલ સુધીની આ પ્રેરણાદાયી સફર…
કશિશ મેઠવાની…આજે લોકોની જીભે ચડેલું એક એવું નામ છે કે જેણે એક નવી મિસાલ કાયમ કરી છે અને એના વિશે જાણીને બધા જ દંગ થઈ ગયા છે. લાખો કરોડો મહિલાઓ માટે કશિશ આજે પ્રેરણાસ્રોત સમાન બની ગઈ છે. પુણેમાં જન્મેલી…
- સ્પેશિયલ ફિચર્સ

નોમિની કે કાનુની ઉત્તરાધિકારી, કોને મળે છે બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા? RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટમાં જ સેલરી, સબ્સિડી, ઈન્ટરેસ્ટ વગેરે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય છે ત્યારે એકાઉન્ટના પૈસા કોને મળે છે? બેંક એકાઉન્ટમાં જોડવામાં આવેલા…
- રાશિફળ

સૂર્ય ગ્રહણથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હિંદુ શાસ્ત્રોમાં ગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને બે દિવસ બાદ એટલે કે 21મી સપ્ટેમ્બરના વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ આસો મહિનાની અમાસ પર કન્યા રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા…
- મનોરંજન

PM Narendra Modiની બાયોપિકમાં આ એક્ટર નિભાવશે તેમનો રોલ, જાણી લો પૂરી ડિટેઈલ્સ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મા વંદે નામની એક નવી બાયોપિકની એનાઉન્સમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદન કે જેમણે માર્કો, મેપ્પાડિયન અને બોમ્બે માર્ચ 12 જેવી ફિલ્મોમાં તેમના રોલ માટે…
- સ્પેશિયલ ફિચર્સ

21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ઘટસ્થાપના પહેલાં કરો આ ખાસ ઉપાય…
21મી સપ્ટેમ્બરના વર્ષનું છેલ્લું બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણના બીજા દિવસથી જ શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. 22મી સપ્ટેમ્બરના રાતે 1.23 કલાકે પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે. પ્રતિપદાની તિથિ પર જ ઘટ સ્થાપના કરવામાં આવે છે.…









