- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં સૌથી વધુ કિલ્લાઓ કયા રાજ્યમાં છે? 350 કિલ્લાઓ સાથે આ રાજ્ય છે કિલ્લાઓનો રાજા…
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને ભારતમાં અનેક ઐતિહાસિક ઈમારતો અને પ્રાચીન કિલ્લાઓ આવેલા છે. તમે પણ વેકેશન દરમિયાન અનેક કિલ્લા અને ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લીધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી વધારે કિલ્લાઓ કયા…
- નેશનલ

ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ ₹1 લાખનું દાન કરે તો પણ ₹9.55 લાખ કરોડની સંપત્તિ ખર્ચ થતાં લાગશે 26,164 વર્ષ!
હાલમાં ભારતના અબજોપતિઓની યાદી પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. 2025ની આ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ ટોપ પર પોતાનું સ્થાન જમાવી દીધું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ…
- રાશિફળ

48 કલાક બાદ આ રાશિના જાતકોના નામને પડશે સિક્કા, ગ્રહોના સેનાપતિ બંને હાથે વરસાવશે પૈસા…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમનો સંબંધ ધન, વિલાસ, સુખ, પ્રેમ અને રોમાન્સ સાથે છે. શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે કે પછી નક્ષત્ર પરિવર્તન કરે છે તેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે.…
- રાશિફળ

દશેરાથી દિવાળી સુધી આ ભૂલો કરવાનું ટાળો, ઘરની બહાર દેખાય કે રાખશો આ વસ્તુઓ તો તો પછી…
2025નું વર્ષ અત્યાર સુધી ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને એમાં પણ ચાલી રહેલો ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.આવું એટલા માટે કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત જ દશેરાથી થઈ અને…
- વેપાર

રૂ. 500ની નોટ માટે RBIની મહત્ત્વની જાહેરાત, હવે આવી નોટ બેંક સ્વીકારશે નહીં, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ભારતીય ચલણમાં રહેલી 500 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. જેના વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતની અસર તમામ નાગરિકો પર જોવા મળશે, ચાલો…
- રાશિફળ

આજનું રાશિફળ (07-10-25): ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે અઢળક ધનલાભ, જાણી લો બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને સામાજિક કામને કારણે સારા માન-સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે. તમને લોકો તમારા સારા કામ માટે ઓળખશે. સ્વાસ્થ્યને લઈને તમારે આજે થોડાક ટેસ્ટ વગેરે કરાવવા પડી શકે…
- મનોરંજન

KBC 17: જાવેદ-ફરહાન અખ્તર સામે અમિતાભ બચ્ચન બન્યા ‘એન્ગ્રી યંગ મેન’, કહ્યું જબ તક…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-17ની સિઝનને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ ક્વિઝ શોએ બિગ બીની કિસ્મત તો બદલી છે જ પણ એની સાથે સાથે અનેક કન્ટેસ્ટન્ટની કિસ્મત પણ ચમકાવી છે. પરંતુ શોનો હાલનો…









