- રાશિફળ
48 કલાક બાદ બનશે શક્તિશાળી પાવરફૂલ યોગ, આ રાશિના જાતકોને થશે ધનધનાધન ધનલાભ…
જ્યોતિષશાસ્ત્રમાં અમુક ગ્રહોની યુતિને ખૂબ જ લાભદાયી તેમ જ શક્તિશાળી માનવામાં આવી છે અને આવી જ એક મહત્ત્વની યુતિ 48 કલાક બાદ થવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને બુધની યુતિ થઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યુતિને…
- રાશિફળ
આજનું રાશિફળ (30-07-25): આ પાંચ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, થશે ધન લાભ, માન સન્માનમાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા આર્થિક પ્રયાસો પર ખાસ ધ્યાન આપવું પડશે. કોઈ પણ પ્રકારની લાલચમાં આવવાથી બચો. આજે તમને કોઈ જવાબદારી મળે તો એમાં બિલકુલ ઢીલ ના આપશો. આજે પરિવારમાં કોઈ…
- સ્પેશિયલ ફિચર્સ
તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ, જાણો આખી વિગત…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીં નવું PAN 2.0, ઈ-પેન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય એ વિશે વાત થઈ રહી છે તો બોસ હકીકતમાં એવું જરાય નથી. આ તો અહીં નવા પેનકાર્ડ PAN 2.0ના નામે થઈ રહેલાં…
- મનોરંજન
Aamir Khanએ કેમ અને કોની માંગી માફી? કહ્યું હું વફાદાર…
બોલીવૂડના મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં તેની ફિલ્મ સિતારે ઝમીન પર અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. આજે જ આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર જોઈ શકાશે એવા અહેવાલો આવ્યા હતા. હવે આમિર ખાને…
- રાશિફળ
બુધ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને લાગશે લોટરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ગ્રહોના રાજકુમાર બુધ આજે એટલે કે 29ની જુલાઈના રોજ સાંજે 4.17 કલાકે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. બુધ આશ્લેષા નક્ષત્રમાંથી ગોચર કરીને શનિદેવના નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધ દર 15થી 20 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરે છે.…