- રાશિફળ
જૂન મહિનાના અંતમાં મંગળ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિનું ચમકી ઉઠશે ભાગ્ય…
જૂન મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એની સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો, આ સમયે અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે. પાંચ દિવસ બાદ એટલે કે 30મી જૂનના ગ્રહોના સેનાપતિ મંગળ પૂર્વા…
- મનોરંજન
સલમાન સાથે અફેયર, અભિષેક બચ્ચન સાથે તૂટી સગાઈ અને બીજે લગ્ન બાદ ડિવોર્સ… આવી છે કપૂર ખાનદાનની દીકરીની લવલાઈફ…
કપૂર ખાનદાનની ગણતરી બોલીવૂડના પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને આ કપૂર ખાનદાનની લાડકવાયી અને બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે એટલે કે 25મી જૂનના પોતાનો 51મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ…
- શેર બજાર
ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ધીમો સુધારો સ્થાનિક સોનામાં રૂ. 112નો અને ચાંદીમાં રૂ. 317નો ઘસરકો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થવાની સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરની…
- રાશિફળ
આજનું રાશિફળ (25-06-25): કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને કરિયરમાં આજે મળશે સફળતા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદથી દૂર રહેવાનો રહેશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો આજે ખૂબ જ સક્રિય રહેશે. કામના સ્થળે આજે તમને તમારી યોગ્યતા અનુસાર કામ મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે મહેનત કરવાથી…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતીય રેલવેની આ ટ્રેનમાં પ્રવાસ કરવા નથી ટિકિટની જરૂર, વર્ષોથી ફ્રીમાં પ્રવાસ કરે છે પ્રવાસીઓ…
ભારતીય રેલવે (Indian Railways) દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ ટિકિટ ખરીદવી પડે છે, પરંતુ જો…
- મનોરંજન
Sitare Zameen Par ફિલ્મની સફળતા વચ્ચે આમિર ખાન કેમ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યો?
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેમની ફિલ્મ સિતારે ઝમીન પરને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે દરમિયાન આમિર ખાને હાલમાં જ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મુલાકાત લીધી હતી અને તેમણે…
- સ્પેશિયલ ફિચર્સ
હોટેલના રૂમમાં ઘડિયાળ કેમ નથી હોતા? કારણ જાણશો તો પછી…
આપણામાંથી મોટાભાગનો લોકો વેકેશન, ઓફિસ ટૂર કે બીજા કોઈને કોઈ કારણસર હોટેલમાં તો રોકાયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે ખરું કે તમામ સુવિધાઓથી સજ્જ એવા હોટેલ્સના રૂમમાં ઘડિયાળ જ નથી હોતા? ક્યારેય સવાલ થયો છે ખરો…
- રાશિફળ
500 વર્ષ બાદ આજે એક સાથે બન્યા પાંચ શક્તિશાળી રાજયોગ, ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આજે એટલે કે 24મી જૂનના સદીઓ બાદ એક સાથે પાંચ-પાંચ રાજયોગનું નિર્માણ…