- રાશિફળ

27 વર્ષે શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, નોકરી અને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે અને નવ ગ્રહમાં શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂરું કરવા માટે 20 વર્ષનો સમય લાગે છે. શનિના…
- નેશનલ

પહેલી તારીખ હૈઃ આજથી બદલાઈ રહ્યા છે કેટલાક મહત્ત્વના નિયમ, એક ક્લિક પર જાણી લો…
આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને એની સીધેસીધી અસર આમઆદમીના ખિસ્સા પર જોવા મળે છે. ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે પણ કેટલાક આવા જ મહત્ત્વના નિયમો બદલાવવા…
- નેશનલ

ઓક્ટોબર મહિનામાં આ કારણે 15 દિવસથી વધુ બેંકો રહેશે બંધ, જુઓ RBIની સંપૂર્ણ યાદી…
આજે પહેલી ઓક્ટોબર અને એની સાથે ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. ઓક્ટોબર મહિનાને મંથ ઓફ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ મહિનામાં દશેરાથી લઈને દિવાળી, છઠ્ઠ પૂજા, નવું વર્ષ, ભાઈબીજ સુધીના અનેક મહત્ત્વના તહેવારો આવી…
- રાશિફળ

આજનું રાશિફળ (01-10-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કપડાં અને દ્વેલરી ખરીદવાનો રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે પરિવાર સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકોના આજે કામના સ્થળે કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પડોશીઓ…
- રાશિફળ

દશેરાથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બુધ અને ગુરુ કરશે પૈસાનો વરસાદ…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને યુતિના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, એમાં પણ જ્યારે બુધ અને ગુરુ મળીને કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવે છે જે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ…
- નેશનલ

Arattai Vs WhatsApp: કઈ ભાષાનો છે અરટ્ટઈ શબ્દ અને શું છે તેનો અર્થ? જાણો એક ક્લિક પર….
વોટ્સએપ એ દુનિયાની સૌથી લોકપ્રિય એપ બની ચૂકી છે, પરંતુ હવે આ સોશિયલ મીડિયા એપને ટક્કર આપવા માટે ભારતે ખુદની મેસેજિંગ એપ લોન્ચ કરી છે અરટ્ટઈ. વોટ્સએપને પાછળ છોડીને એપ સ્ટોરમાં અરટ્ટઈ નંબર વન બની ચૂકી છે. કંપનીએ એક્સ એકાઉન્ટ…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ રસોડામાં મીઠું, મરચું અને ખાંડ એકસાથે રાખો છો? આજે જ બંધ કરી દો નહીંતર…
વાસ્તુશાસ્ત્રમાં અનુસાર કિચનને ઘરનું સૌથી મહત્ત્વનું સ્થાન માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે આ જ સ્થાનથી આખા ઘરને ઊર્જા મળે છે. જો તમારું કિચન સાફ-સૂથરું હશે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આજે અમે અહીં…
- સ્પેશિયલ ફિચર્સ

બે વર્ષ સુધી એકાઉન્ટ વપરાયા વિના રહેશે તો શું થશે? તમારા પૈસા સેફ છે કે નહીં?
બેંક એકાઉન્ટ (Bank Account) ખૂબ જ જરૂરી છે બાબત થઈ ગઈ છે આજના સમયમાં કારણ કે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં આ બેંક એકાઉન્ટ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આપણામાંથી અનેક લોકો ઘણી વખત એક કરતાં વધારે બેંક એકાઉન્ટ ખોલાવી તો…








