- રાશિફળ

આજનું રાશિફળ (07-01-26): બુધવારનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે બુધવારનો દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્યને લઈને દેખાડવામાં આવેલી નાનકડી લાપરવાહી પણ તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ પણ આજે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો તેમને મોટું નુકસાન થઈ…
- સ્પેશિયલ ફિચર્સ

ફ્લાઈટની સીટ બ્લ્યુ કલરની જ કેમ હોય છે? 99 ટકા લોકોને નથી ખબર આ પાછળનું કારણ…
આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો હવાઈ મુસાફરી કરી જ હશે. હવાઈ મુસાફરી આરામદાયક હોવાની સાથે સાથે ટાઈમ સેવિંગ પણ હોય છે. જો તમે પણ ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યું હશે તો તમને પણ ખ્યાલ હશે કે ફ્લાઈટની સીટ હંમેશા…
- નેશનલ

પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં સંસદમાં રજૂ થશે બજેટ? જાણો નિર્મલા સીતારમણનો માસ્ટર પ્લાન
ભારત સરકારના આગામી નાણાંકીય વર્ષ 2026-27ના બજેટને લઈને અત્યારે દેશભરમાં ભારે ઉત્સુક્તા અને એની સાથે મૂંઝવણ પણ જોવા મળી રહી છે. ઉત્સુક્તા તો સમજી શકાય પણ મૂંઝવણ શું કામ એવો સવાલ ચોક્કસ જ તમને થયો હશે, બરાબર ને? મૂંઝવણ એટલા…
- રાશિફળ

મકર સંક્રાંતિથી સુધરી જશે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ધનલાભ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મકર સંક્રાંતિના તહેવારનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આ વખતની મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ વર્ષે 15મી જાન્યુઆરીના મકર સંક્રાંતિ પર ખાસ યોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે…
- નેશનલ

નીતા અંબાણીએ એન્ટિલિયામાં યોજાયેલી ઈવેન્ટમાં કર્યું કંઈક એવું કે… જોઈને ઉડી જશે તમારા હોંશ
દુનિયાના ધનવાન પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને પરિવારના લેડી બોસ એવા નીતા અંબાણી પોતાની સ્ટાઈલ અને ગજબની ફેશન સેન્સ માટે જાણીતા છે. હાલમાં જ મુંબઈના એન્ટિલિયા ખાતે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફરી એક વખત નીતા…
- આમચી મુંબઈ

સાતમી જાન્યુઆરીથી આટલા દિવસ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો નહીં કરી શકે બાપ્પાના દર્શન, કારણ જાણીને…
મુંબઈઃ મુંબઈગરાની શ્રદ્ધાસ્થાન એવા સિદ્ધિવિનાયક મંદિરને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર જાણી લેવા ખૂબ જ જરૂરી છે. આજે મંગળવાર અને અંગારકી નિમિત્તે મોટી…
- સ્પેશિયલ ફિચર્સ

મેંદુવડામાં કાણું કેમ હોય છે? તેની પાછળનું ખાસ વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો
દક્ષિણ ભારતીય વાનગીઓ આજે માત્ર ભારતના દક્ષિણ ભાગ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે સમગ્ર ભારતના લોકોના રસોડા અને પ્લેટ સુધી પહોંચી ગઈ છે. ઉત્તર ભારત હોય કે પશ્ચિમ ભારત, આજે દરેક ખૂણે ઈડલી-સંભાર, ઢોસા અને મેંદુવડાની લારીઓ કે ફૂડ…
- રાશિફળ

આજનું રાશિફળ (06-01-26): આજનો દિવસ તમારા માટે લઈને આવશે સફળતા કે પછી પડકારો? જાણો કેવો રહેશે તમારો દિવસ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરોપકારના કાર્યોમાં વ્યતીત થશે. તમે નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરશો, પરંતુ સાવધ રહેજો કારણ કે લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે. પરિવારમાં તમારી કોઈ જૂની ભૂલ સામે આવવાથી થોડો તણાવ થઈ શકે છે.…








