- મનોરંજન
સાઉથના સુપરસ્ટારે કઈ એક્ટ્રેસને બર્થડે વિશ કરતા લખ્યું સ્વીટ ગર્લ…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવૂડ સુધી પોતાની એક્ટિંગની લોકોને દિવાના બનાવનારી એક્ટ્રેસ શ્રીલીલાએ 2019માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગલું માંડ્યું હતું. શ્રીલીલા આજે પોતાનો 24મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. શ્રીલીલાના જન્મદિવસે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સહિત અને સેલેબ્સે ખાસ અંદાજમાં…
- સ્પેશિયલ ફિચર્સ
ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડિંગ સમયે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર…
હાલમાં અમદાવાદ ખાતે થયેલાં ગોઝારા અકસ્માતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે અને આ અકસ્માત કયા કારણે થયો હતો એ તો હજી જાણી શકાયું નથી. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની ટિપ્સ લઈને આવ્યા છીએ, જે તમારે ટેક ઓફ…
- રાશિફળ
138 દિવસ સુધી અસ્ત રહેશે શનિદેવ, આ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા ગણાવવામાં આવ્યા છે અને 138 દિવસ સુધી શનિદેવ વક્રી અવસ્થામાં હોય છે. આ દરમિયાન શનિદેવ ઊંધી ચાલ ચાલે છે. શનિદેવની વક્રી અવસ્થાની અસર મેષથી મીન રાશિના જાતકો પર જોવા મળે છે. આવા આ શનિદેવ એક મહિના…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લેશો તો…
મુંબઈઃ મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા કામ માટે આવતીકાલે 15મી જૂનના રોજ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનના ધાંધિયા રહેશે એટલે જો…
- રાશિફળ
આજનું રાશિફળ (14-06-25): મેષ સહિત આ ચાર રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. નોકરી કરી રહેલાં લોકોના શત્રુઓ આજે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. તમારી અંદર રહેલી ઊર્જાને કારણે આજે તમારી સમસ્યાઓ ઉકેલાઈ…
- મનોરંજન
89 વર્ષના આ બોલીવૂડ એક્ટરે પહેલી પત્ની સાથે સેલિબ્રેટ કરી 71મી વેડિંગ એનિવર્સરી, ફોટો થયા વાઈરલ…
બોલીવૂડના હેન્ડસમ હંક ગણાતા 89 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રએ ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા, પણ પોતાની પહેલી પત્નીને તેમણે ડિવોર્સ નહોતા આપ્યા. ધર્મેન્દ્રના પહેલાં પત્નીનું નામ પ્રકાશ કૌર છે અને ધર્મેન્દ્ર બંને પત્નીઓ અને પરિવાર સાથે સમય…
- અમદાવાદ
એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું આ છે Turkey Connection, કોની હતી વિમાન મેઈન્ટેનન્સની જવાબદારી?
અમદાવાદ ખાતે 12મી જુનના થયેલાં ગોઝારા પ્લેન ક્રેશની ઘટનાથી દેશવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટ તરત જ ક્રેશ થઈને હોસ્ટેલ પર પડ્યું હતું અને ત્યાર બાદ વિમાન આગનો ગોળો બની…
- આમચી મુંબઈ
મને બસ એક દિવસ આપી દો… એરહોસ્ટેસ સૈનિતાની માતાનો વલોપાત…
મુંબઈઃ અમદાવાદ ખાતે ગુરુવારે બનેલી પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાના પડઘા મુંબઈના જુહૂ કોલીવાડા સુધી અનુભવાયા હતા અને એનું કારણ હતું સૈનિતા ચક્રવર્તી. સૈનિતા ચક્રવર્તી એર ઈન્ડિયાના 12 ક્રુ મેમ્બર્સમાંથી એક હતી, જેનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. સૈનિતાએ થોડાક…
- રાશિફળ
51 દિવસ સુધી સાવધ રહેવું પડશે, ગ્રહોની સ્થિતિ મોટી હોનારતના એંધાણ આપી રહી છે…
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 7478 ડ્રીમલાઈનર પ્લેન ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ અમદાવાદના જ મેઘાણી નગર ખાતે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ…