- મનોરંજન
વાતો-વાતોમાં જ Abhishek Bachchanએ ખોલી Jaya Bachchanની પોલ, કહ્યું કે મને તો…
બોલીવૂડના અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની ફિલ્મોથી વધારે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે જ અભિષેકની ફિલ્મ કાલીધર લાપત્તા રીલિઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં જુનિયર બચ્ચને મીડિયા સમક્ષ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા…
- રાશિફળ
દેવશયની એકાદશીથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બેંક બેલેન્સ વધશે, બનશે દુર્લભ સંયોગ…
હિંદુ પંચાગ અનુસાર આવતીકાલે એટલે કે છઠ્ઠી જુલાઈના દેશશયની એકાદશી પડી રહી છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની, હરિશયની કે પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ચાર મહિના સુધી શ્રીહરિ યોગનિદ્રામાં જાય…
- રાશિફળ
આજનું રાશિફળ (05-07-25): મકર સહિત આ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સ્પેશિયલ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આ સમય સમસ્યાઓથી ભરપૂર રહેશે. બિઝનેસમાં જો પાર્ટનરશિપમાં કોઈ ડીલ ફાઈનલ કરશો તો આવનારા સમયમાં તમને એના કારણે ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી સકે છે. આજે તમે કોઈ…
- નેશનલ
Indian Railwayમાં પ્રવાસ કરનારાઓ માટે મહત્ત્વની માહિતી, જાણી લેશો ફાયદામાં રહેશો…
ભારતીય રેલવે (Indian Railway)માં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે,…