- નેશનલ

પહેલી એપ્રિલ 2026થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં OTP સાથે લાગુ થશે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, RBIની મહત્ત્વની જાહેરાત
આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણે પણ દરરોજના જીવનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારે પ્રોત્સાહન આપતા થઈ ગયા છીએ. હવે આજે અમે તમને અહીં જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ એ સાંભળીને કદાચ તમે ખુશીથી ઉછળી પડશો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)…
- રાશિફળ

ધનતેરસ પહેલાં બનશે શક્તિશાળી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે અને શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૈદિક પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ધનતેરસ પહેલાં જ ગજકેસરી રાજયોગનું…
- રાશિફળ

કારતક માસ 2025: મા લક્ષ્મી અને વિષ્ણુજીની કૃપા માટે તુલસીના આ સવાર-સાંજ ઉપાયો અવશ્ય કરો…
હિંદુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ શુભ અને પવિત્ર ગણાય છે અને આ વખતે 8મી ઓક્ટોબર એટલે કે આજથી શરુ થયેલો કારતક મહિનો પાંચમી નવેમ્બરના પૂરો થશે. આ મહિનો ચાતુર્માસનો અંતિમ મહિનો હોય છે અને આ સમયે તુલસી રોપવાનું અને…
- રાશિફળ

આજનું રાશિફળ (08-10-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે આ રાશિના જાતકોને એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થઈ રહી છે. કોઈ નવા પ્રોજેક્ટને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા હતા તો આજે એના માટે દિવસ…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં સૌથી વધુ કિલ્લાઓ કયા રાજ્યમાં છે? 350 કિલ્લાઓ સાથે આ રાજ્ય છે કિલ્લાઓનો રાજા…
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને ભારતમાં અનેક ઐતિહાસિક ઈમારતો અને પ્રાચીન કિલ્લાઓ આવેલા છે. તમે પણ વેકેશન દરમિયાન અનેક કિલ્લા અને ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લીધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી વધારે કિલ્લાઓ કયા…
- નેશનલ

ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ ₹1 લાખનું દાન કરે તો પણ ₹9.55 લાખ કરોડની સંપત્તિ ખર્ચ થતાં લાગશે 26,164 વર્ષ!
હાલમાં ભારતના અબજોપતિઓની યાદી પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. 2025ની આ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ ટોપ પર પોતાનું સ્થાન જમાવી દીધું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ…
- રાશિફળ

48 કલાક બાદ આ રાશિના જાતકોના નામને પડશે સિક્કા, ગ્રહોના સેનાપતિ બંને હાથે વરસાવશે પૈસા…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમનો સંબંધ ધન, વિલાસ, સુખ, પ્રેમ અને રોમાન્સ સાથે છે. શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે કે પછી નક્ષત્ર પરિવર્તન કરે છે તેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે.…









