- સ્પેશિયલ ફિચર્સ
રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…
આપણે આપણી રોજબરોજના જીવનમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ ચલણી નોટને છાપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) કે સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે? નહીં ને?…
- રાશિફળ
આજનું રાશિફળ (24-08-25): રવિવારનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. આજનો દિવસ પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વૈવાહિક જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. આજે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવાનું પ્લાનિંગ કરશો. આજે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. આજે…
- સ્પેશિયલ ફિચર્સ
મરીન ડ્રાઈવ પર સ્ટારફિશ જેવા દેખાતા આ પથ્થર કેમ મૂકવામાં આવે છે? 99% લોકોને નથી ખબર કારણ…
જો તમે પણ મુંબઈના મરીનડ્રાઈવ કે કોઈ બીજા દરિયા કિનારાની મુલાકાત લીધી હશે તો તમારા ધ્યાનમાં પણ આવ્યું હશે કે દરિયા કિનારે એક ખાસ પ્રકારના સ્ટારફિશ જેવા દેખાતા મોટા મોટા પથ્થર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ…
- મનોરંજન
આ છે Mukesh Ambaniના મમ્મી કોકિલાબેન અંબાણીની ફેવરેટ કાર, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી કરવામાં આવે છે અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani)ની તબિયત ખરાબ છે અને તેઓ હાલમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, હજી સુધી…
- રાશિફળ
સાત દિવસ બાદ બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોને ખાસ અને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે કે પછી નક્ષત્ર…
- સ્પેશિયલ ફિચર્સ
રોગ પ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ 7 આદતો, ક્યારેય નહીં પડો બીમાર…
હેલ્થ ઈઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે નર્યા, આરોગ્યમ ધન સંપદા… જેવી અનેક કહેવતો અને વાતો આપણે આપણા ઘરમાં વડીલો પાસેથી સાંભળી હશે. હેલ્થી લાઈફસ્ટાઈલ એ હેપ્પી લાઈફની ચાવી છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ અને મજબૂત રાખવામાં ખૂબ…
- રાશિફળ
Solar Eclips 2025: સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્ત્વ તેને વધારે ખાસ બનાવે છે. ખગોળીય ઘટનામાં રસ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં 15 દિવસમાં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
અંબાણી કરતા પણ વધુ અમીર હોય છે આ મૂળાંકના લોકો, માતા લક્ષ્મીની હોય છે વિશેષ કૃપા…
જ્યોતિષશાસ્ત્રની જેમ જ અંકશાસ્ત્ર કે જેને આપણે ન્યુમરોલોજી તરીકે પણ ઓળખીએ છીએ એનાથી વ્યક્તિના સ્વભાવ, ખામી, ખાસિયત વગેરેનો અંદાજો લગાવી શકાય છે. ન્યુમરોલોજીમાં 1થી લઈને 9 સુધીના મૂળાંક હોય છે, જેના પરથી વ્યક્તિના જીવનના મહત્વના પાસાં વિશે જાણી શકાય છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (23-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે શનિવારનો દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસને એક્સપાન્ડ કરવાનો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે. આજે તમે ઘરે બનેલા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશો. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકોના જીવનમાં…