- રાશિફળ

આજનું રાશિફળ (26-11-25): બુધવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે Goodddyyy Gooodddyyy, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. ઓફિસમાં આજે તમારા પર કામનું દબાણ વધશે અને તમારે એના માટે થોડું ઓવરટાઈમ કરવો પડશે. આજે તમને કોઈ પાસેથી એવી સલાહ આવશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થવાની છે. માતા આજે તમને…
- મનોરંજન

કપાળ પર લાલ ચાંદલો, સેંથામાં લાલ સિંદૂર, અંબાડોમાં ગજરો નીતા અંબાણીનો આ લૂક જોશો તો…
દેશ અને દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને હાલમાં જ આખો અંબાણી પરિવાર મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યો હતો. આ ફંક્શન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને દિવ્યજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં…
- રાશિફળ

24 કલાક બાદ વૃશ્ચિક રાશિમાં બનશે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહ્યો અને આ મહિનાના અંતમાં પણ કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. ગ્રહોનું આવું જ એક ગોચર આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરના થઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન…
- નેશનલ

ભારતીય રેલવેની ગૂમ થયેલી ટ્રેન 43 વર્ષ બાદ મળી, નાસાની એક ભૂલને કારણે…
બર્મ્યુડા ટ્રાયેન્ગલનું નામ તો આપણામાંથી અનેક લોકોએ સાંભળ્યું હશે. બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેની અનેક સ્ટોરીઝ પણ સાંભળી હશે કે કોઈ પણ ફ્લાઈટ કે જહાજ એના પરથી પસાર થાય તો તે ગાયબ થઈ જાય છે. પરંતુ આજે અમે અહીં તમને જણાવીશું ભારતીય…
- સ્પેશિયલ ફિચર્સ

ફ્લાઈટ્સ માટે કેટલી જોખમી છે જ્વાળામુખીની રાખ? જાણી લો એક ક્લિક પર…
ઈથિયોપિયા ખાતે 10,000 જૂનો જ્વાળામુખી ફાટતા તેની રાખ દુનિયાના અન્ય દેશો સહિત ભારતના વિવિધ રાજ્યો સુધી પહોંચી આવી છે. આ રાખ ખૂબ જ ઝેરી અને નુકસાનકારક હોય છે. જ્વાળામુખીની રાખ હવામાં દેખાય છે ઓછી પણ જે ખૂબ જ જોખમી હોય…
- સ્પેશિયલ ફિચર્સ

દેશના શ્રીમંત મંદિરોમાં કયા સ્થાન પર છે અયોધ્યાનું રામ મંદિર? તિરૂપતિ બાલાજી, પદ્મનાભ સ્વામી મંદિર કરતાં…
ભગવાન શ્રીરામના ભક્તો માટે આજનો દિવસ આસ્થા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો છે. 25મી નવેમ્બરના અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં ભવ્ય ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના મુખ્ય શિખર પર પવિત્ર ધ્વજ આરોહિત કર્યું છે. આ ધ્વજ…
- રાશિફળ

આજનું રાશિફળ (25-11-25): આ ત્રણ રાશિના જાતકોએ આજે રહેવું પડશે ખાસ સાવધાની, ધનહાનિ થવાના યોગ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે નવા કામકાજને કારણે પ્રવાસ પર જવું પડી શકે છે. આજે તમારા તમામ કામ ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને સરળતાથી પૂરા થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પણ…
- મનોરંજન

આ બે ક્રિકેટરના જબરા ફેન હતા હી-મેન ધર્મેન્દ્ર, પોસ્ટ કરીને કહી ખાસ વાત…
24મી નવેમ્બરનો દિવસ બોલીવૂડના દિવંગત અભિનેતા ધર્મેન્દ્રના ફેન્સ માટે ખૂબ દુઃખદ રહ્યો હતો. 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ આજે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રના નિધનથી બોલીવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેન સુધીના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.…








