- મનોરંજન
ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે અહીં દિવસે નહીં એટલા રાતે સંબંધો બદલાય છે અને આવું જ એક કપલ છે કે જે ડિવોર્સને કારણે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે. આ કપલ એટલે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને સુનિતા…
- સ્પેશિયલ ફિચર્સ
સવારની એ ભૂલ જે હાર્ટ માટે છે જોખમી! જાણો કયા સમયે આવે છે સૌથી વધુ Heart Attack?
છેલ્લાં કેટલાક સમયથી જો ધ્યાન આપ્યું હશે તો ઝડપથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ લોકોને ઘેરી રહી છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ જેવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે, આવું થવાના ચોંકાવનારા કારણો સામે આવી રહ્યા છે. મનમાં સવાલ આવે છે…
- સ્પેશિયલ ફિચર્સ
SBI Credit Cardથી લઈને ચાંદી પર હોલમાર્કિંગ સહિત બદલાશે આ નિયમો, અત્યારે જ જાણી લો…
દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર સીધી આમ આદમીના ખિસ્સા પર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી કેટલાક નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેમાં ચાંદી પર હોલમાર્કિંગથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન, રાંધણ ગેસના…
- રાશિફળ
આજનું રાશિફળ (28-08-2025): સારો કે ખરાબ? કેવો હશે તમારી રાશિ માટે આજનો દિવસ જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી રોકાણ કરવાથી બચવાનો રહેશે. મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી બહુ અપેક્ષા ન રાખશો. વિના કારણ ગુસ્સો કરવાથી બચો. આજે તમારે કોઈ પણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ, નહીંતર પરિસ્થિતિ વણસી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
સપ્ટેમ્બર 2025માં અડધો મહિનો બેંકો બંધ! RBIની આ યાદી જોઈને બેંકનું કામ પતાવજો…
ઓગસ્ટ મહિનો પૂરો થઈને ટૂંક સમયમાં જ સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. સપ્ટેમ્બર મહિનામાં જો તમે બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ…
- આમચી મુંબઈ
ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…
મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારે પણ બાપ્પાને પોતાના ઘરે તેડાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બાપ્પાના આગમન માટે અંબાણી પરિવાર…
- રાશિફળ
આજે ગણેશ ચતુર્થી પર બન્યા અનેક દુર્લભ સંયોગ, અમુક રાશિને થશે છપ્પરફાડ ધનલાભ…
આજે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવનો શુભારંભ થયો છે અને છઠ્ઠી સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા વિદાય લેશે. આજની આ ગણેશ ચતુર્થી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાનો જન્મ બુધવારના…
- મનોરંજન
ગણેશ ચતુર્થી 2025: આ બોલીવૂડ સોન્ગ વિના તો ગણેશોત્સવ અધૂરો જ…
આજથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત દેશભરમાં ભક્તોએ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે અને આગામી 10 દિવસ સુધી આખો દેશ ગણેશોત્સવના રંગે રંગાયેલું જોવા મળશે. આ બધામાં અનેક બોલીવૂડ સેલેબ્સ પણ બાપ્પાની પોતાના ઘરે સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. ટૂંકમાં કહીએ…
- સ્પેશિયલ ફિચર્સ
ગણેશ ચતુર્થી-2025: આજે ભૂલથી પણ ચંદ્રમાને ના જોતા, નહીંતર થશો હેરાન-પરેશાન….
આજે દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં બોલીવુડ સેલેબ્સથી લઈને અંબાણી પરિવારે પણ લડકા બાપ્પાનું સ્વાગત કર્યું છે. 27મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ ઉત્સવ છઠ્ઠી સપ્ટેમ્બર સુધી આ ઉત્સવ ચાલશે.આ દિવસે લોકો પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરીને…