- મનોરંજન
ઘોડેસવારી, બિકીનીને કારણે લાઈમલાઈટમાં રહેનારી આ અબજોપતિની દીકરી છે ચર્ચામાં…
સ્ટીવ જોબ્સની દીકરી કે જેના આ અઠવાડિયે લગ્ન થવા જઈ રહ્યા છે અને આ લગ્ન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહ્યા છે. પરંતુ આ સિવાય પણ સ્ટીવ જોબ્સની આ લાડકવાયી બીજા કારણોસર પણ ચર્ચામાં રહે છે. તમને…
- રાશિફળ
24 કલાક બાદ બનશે શક્તિશાળી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન રહેશે અને 2027 સુધી તેઓ આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આવા આ શનિદેવ 24 કલાક બાદ એટલે કે 24મી…
- રાશિફળ
આજનું રાશિફળ (23-07-25): સિંહ, કન્યા અને મીન રાશિના જાતકો માટે આજે દિવસ હશે Gooodddyyy Gooodddyyy….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. આજે તમે કોઈ ઉધાર પૈસા આપ્યા હશે તો એ પાછા મળી શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજે સાવધ રહો, તમારી સાથે છેતરપિંડી થઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેન છૂટી ગઈ? નકામી સમજીને ટિકિટ ફેંકી દેતા હોવ તો Indian Railwayનો આ નિયમ જાણી લો..
ભારતીય રેલવે (Indian Railway) દ્વારા દોડાવવામાં આવતી હજારો ટ્રેનોમાં દરરોજ અઢી કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. રેલવે દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવે છે,…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમારો મોબાઈલ નંબર છે લકી? આ રીતે જાણો એક સેકન્ડમાં…
આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ ફોન વાપરે છે, પણ શું તમને ખબર છે તે તમારો ફોન નંબર લકી છે કે નહીં? હવે તમને થશે કે આખરે એ કઈ રીતે જાણવાનું કે આપણો મોબાઈલ નંબર લકી છે કે નહીં, બરાબર ને?…
- મનોરંજન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂરની ફિલ્મ પરમ સુંદરી જુલાઈમાં નહીં થાય રિલીઝ, આ છે કારણ…
હાલમાં બોક્સ ઓફિસ પર અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાનો જાદુ જોવા મળી રહ્યો છે. દર્શકોને આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. સૈયારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી…
- રાશિફળ
24 કલાક બાદ મંગળ કરશે ગોચર, આ રાશિના જાતકોના જીવનમાં થશે મંગળ જ મંગળ…
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યોતિષીઓ મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખે છે. 24 કલાક બાદ એટલે કે 23મી જુલાઈના રોજ મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ દિવસે મંગળ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાંથી ગોચર કરીને ઉત્તરાફાલ્ગુની…
- નેશનલ
Salman Khan સાથે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું કનેક્શન, શું તમે જાણો છો?
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયું છે. સોમવારે હેલ્થનું કારણ આપતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ શું તમને ખબર છે જગદીપ ધનખડ અને બોલીવૂડ અભિનેતા સલમાન ખાન વચ્ચે ખાસ કનેક્શન છે? જી હા, ચોંકી…