- રાશિફળ
આજનું રાશિફળ (02-09-25): સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ વાતને લઈને આજે તમારું મન થોડું પરેશાન રહેશે. આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ થોડી ડામાડોળ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પૈસા રોકવા પડે કે ખર્ચવા…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…
દુનિયાના સૌથી અમીર પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ પરિવારનો અધ્યાત્મ અને ધર્મ સાથે એક ગાઢ જોડાણ છે. અવારનવાર અંબાણી પરિવાર દેશના…
- નેશનલ
ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…
દર વર્ષે કરોડો ટેક્સ પેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return Filing) ફાઈલ કરે છે. ઘણી વખત આ રિટર્ન ફાઈલ કર્યાના થોડાક જ દિવસોમાં પૈસા એકાઉન્ટમાં આવી જાય છે તો ઘણી વખત આ માટે લાંબી રાહ જોવી પડે છે. સામાન્યપણે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ટ્રાફિક જામ: મરાઠા આરક્ષણ આંદોલનથી જનજીવન ઠપ્પ, આ રૂટમાં કરાયા ફેરફાર…
મુંબઈઃ મરાઠા આરક્ષણની માગણી માટે મનોજ જરાંગે પાટીલનું મુંબઈના આઝાદ મેદાન ખાતે અનશન કરી રહ્યા છે. આ બધામાં ગણપતિ બાદ સોમવારે કામ પર પાછા ફર્યા હતા.જેને કારણે સીએસએમટી પરિસરના ટ્રાફિક રૂટમાં મુંબઈ પોલીસ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર…
- સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં આ પાંચ પક્ષીઓનું આવવું છે શુભ, ધનલાભ અને ખુશીઓનો આપે છે સંકેત…
હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓ સહિત પશુ-પંખીઓ, છોડ-વૃક્ષ તમામને પૂજનીય માનવામાં આવે છે અને તેમનો આદર કરવામાં આવે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ પશુ-પંખીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા પક્ષીઓ વિશે કે જેમનું…
- નેશનલ
સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંક હોલીડે, ધક્કા ન ખાવા હોય તો RBIની યાદી જોઈને જ બેંકનું કામ પતાવજો…
આજથી જ સપ્ટેમ્બર મહિનો શરૂ થયો અને જો તમે આ સપ્ટેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ રહેશે, એવું રિઝર્વ બેંક…
- રાશિફળ
આજનું રાશિફળ (30-08-25): આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની વિશેષ કૃપા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલ રહેશે. પારિવારિક માહોલ ખૂબ જ ખુશનુમા રહેવાનો છે. આજે તમારા માટે સમય અનુકૂળ રહેવાનો છે. પરંતુ તમારી વાતથી કોઈને ઠેસ ના પહોંચે. આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ખાસ સતર્ક રહેવાની જરૂર છે. વાહન…
- મનોરંજન
શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા…
હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા છો કે અહીં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન Abhishek Bachchan)ની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માની વાત થઈ રહી છે. ગુમ હૈ કિસી…