- રાશિફળ
દેવશયની એકાદશીથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બેંક બેલેન્સ વધશે, બનશે દુર્લભ સંયોગ…
હિંદુ પંચાગ અનુસાર આવતીકાલે એટલે કે છઠ્ઠી જુલાઈના દેશશયની એકાદશી પડી રહી છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની, હરિશયની કે પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ચાર મહિના સુધી શ્રીહરિ યોગનિદ્રામાં જાય…
- રાશિફળ
આજનું રાશિફળ (05-07-25): મકર સહિત આ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સ્પેશિયલ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આ સમય સમસ્યાઓથી ભરપૂર રહેશે. બિઝનેસમાં જો પાર્ટનરશિપમાં કોઈ ડીલ ફાઈનલ કરશો તો આવનારા સમયમાં તમને એના કારણે ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી સકે છે. આજે તમે કોઈ…
- નેશનલ
Indian Railwayમાં પ્રવાસ કરનારાઓ માટે મહત્ત્વની માહિતી, જાણી લેશો ફાયદામાં રહેશો…
ભારતીય રેલવે (Indian Railway)માં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે,…
- રાશિફળ
સૂર્ય ગુરુના નક્ષત્રમાં કરશે ગોચર, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, કરિયરમાં મળશે સફળતા…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરશે. આવું જ એક મહત્ત્વનું ગોચર છઠ્ઠી જુલાઈના થશે. છઠ્ઠી જુલાઈના રવિવારે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે અને સૂર્ય મિથુન રાશિમાં બિરાજમાન રહેશે.…
- મહારાષ્ટ્ર
અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદે બોલ્યા જય ગુજરાત…
પુણેઃ રાજ્યમાં મરાઠી-હિંદી ભાષાનો વિવાદ ધીરે ધીરે વણસી રહ્યો છે ત્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પુણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય હિંદ, જય મહારાષ્ટ્રની સાથે સાથે જય ગુજરાતની ઘોષણા કરી હતી.…
- મનોરંજન
આ કોના માટે Amitabh Bachchanએ શેર કરી પોસ્ટ? વાઈરલ થઈ ગઈ…
હેડિંગ વાંચીને જો તમે પણ કન્ફ્યુઝ થઈ ગયા હોવ તો તમારી જાણ માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના સુપરહિટ શો કૌન બનેગા કરોડપતિને 25 વર્ષ પૂરા થયા એ માટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. 2000ની સાલથી શરૂ…