- આમચી મુંબઈ

IndiGoએ નાગરિકોને હેરાન કર્યા પણ Indian Railway આવી વ્હારે, ટ્રેનોમાં જોડ્યા વધારાના કોચ…
મુંબઈઃ ઈન્ડિગો ક્રાઈસિસને કારણે દેશભરના એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યા છે. કલાકોથી હજારો નાગરિકો વિવિધ એરપોર્ટ પર અટવાયેલા છે ત્યારે ભારતીય રેલવે (Indian Railway) નાગરિકોની મદદે આવી છે. શુક્રવારે રેલવે દ્વારા 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ જોડવાની…
- રાશિફળ

શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તેનો સંબંધ ધન, વૈભવ, સમૃદ્ધિ અને પ્રેમ સાથે હોવાનું કહેવાય છે. દરેક ગ્રહની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ સમય પર નક્ષત્ર તેમ જ રાશિ પરિવર્તન કરે છે અને આની 12-12…
- આમચી મુંબઈ

એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ જો આ કામ નહીં કર્યું તો પાસ હોવા છતાં ભરવો પડશે દંડ…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને એમાં પણ હવે તો મુંબઈગરાની સુવિધા માટે રેલવે દ્વારા એસી લોકલ દોડાવવામાં આવે છે. જો તમે પણ એસી લોકલમાં મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. મધ્ય રેલવે અને…
- સ્પેશિયલ ફિચર્સ

કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર તોળાઈ રહ્યું સંકટ: સરકારી એજન્સી CERT-In એ આપી ચેતવણી, તાત્કાલિક કરો આ કામ…
એક સમય હતો કે જ્યારે એક માણસની ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી જેમાં રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થતો હતો. પરંતુ બદલાતા સમયની સાથે તેમાં હવે મોબાઈલ ફોન અને ચાર્જર બંને પણ જોડાઈ ચૂક્યા છે. આજે મોબાઈલ ફોન ના હોય…
- રાશિફળ

આજનું રાશિફળ (06-12-25): આજનો દિવસ આ રાશિના જાતકો માટે લઈને આવશે ખુશહાલી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે. આજે તમારે તમારી ફાઈનાન્શિયલ બાબતો પર ખૂબ જ ધ્યાન આપવાનો રહેશે. તમારે તમારી વાણી અને વિનમ્રતા રાખવી પડશે. કોઈ જગ્યાએ અટકી પડેલાં નાણાં પાછા મળી શકે છે.…
- મનોરંજન

મને ઈનસિક્યોરિટી નથી થતી, અભિષેક સાથે… ઐશ્વર્યા રાય-બચ્ચનનો વીડિયો વાઈરલ…
બોલીવૂડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ-2025ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચી છે. આ ઈવેન્ટ બાદથી જ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય-બચ્ચનનો લૂક વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઈવેન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો…
- મનોરંજન

હે મા-માતાજી, બંધ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આસિતકુમાર મોદીએ શું કહ્યું?
ટેલિવિઝનના લોકપ્રિય કોમેડી પારિવારિક ટીવી સિરીયલની વાત થઈ રહી હોય તો તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ સૌથી પહેલાં ટોપ પર આવે. દાયકાઓથી આ સિરીયલ દરેક વર્ગના દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોને લઈને દર થોડાક સમયે જાત…









