- રાશિફળ
બુધ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને લાગશે લોટરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ગ્રહોના રાજકુમાર બુધ આજે એટલે કે 29ની જુલાઈના રોજ સાંજે 4.17 કલાકે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. બુધ આશ્લેષા નક્ષત્રમાંથી ગોચર કરીને શનિદેવના નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધ દર 15થી 20 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરે છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (29-07-25): સિંહ, કન્યા અને તુલા રાશિના જાતકોને આજે મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારા શત્રુઓને સરળતાથી મ્હાત આપી શકશો. તમે તમારી પારિવારિક જવાબદારીઓને પણ સારી રીતે નિભાવશે. આજે તમને એક સાથે અનેક કામ આવતા તમારી વ્યસ્તતા વધશે. સંતાનના મનમાં ચાલી રહેલી મૂંઝવણોને દૂર…
- મનોરંજન
ખતરનાક બીમારીથી ઝઝૂમી રહી છે 32 વર્ષીય એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો…
ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ઓટીટી-3 વિનર સના મકબુલે થોડાક દિવસ પહેલાં ખુલાસો કર્યો હતો કે ઓટોઈમ્યુન હેપેટાઈટિસ નામની ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે અને હવે આ બીમારી એ સ્ટેજમાં પહોંચી ગઈ છે કે તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
છેલ્લાં પાંચ વર્ષમાં આટલા ભારતીયોએ છોડી ભારતીય નાગરિક્તા? શું છે કારણ?
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? મનમાં પણ એવો સવાલ થયો હશે કે ભારતીયો આટલી મોટી સંખ્યામાં ભારતીય નાગરિક્તા છોડીને કયા દેશની નાગરિક્તા સ્વીકારી રહ્યા છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી શાંતિથી વાંચી જવી પડશે.…