- નેશનલ
ભાજપના નેતા નારાયણ રાણેને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા, આજે કરાશે સર્જરી…
મુંબઈઃ ભાજપના નેતા અને સાંસદ નારાયણ રાણેને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાતે નારાયણ રાણેને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના પર આજે સર્જરી કરવામાં આવશે. જોકે, નારાયણ રાણે પર…
- રાશિફળ
આજનું રાશિફળ (04-09-25): આજે આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારા કોઈ કામને લઈને થોડા ચિંતિક રહેશો. વેપાર કરી રહેલાં લોકોને આજે થોડું નુકસાન ઉઠાવવાનો વારો આવશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકો આજે પાર્ટનરનું ખાસ ધ્યાન રાખવું પડશે.…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રમોશન ન મળતા નોકરી છોડી, પછી એ જ કંપની ખરીદીને બોસને કાઢી મૂક્યા: જાણો આ મહિલાની પ્રેરક સ્ટોરી…
આપણામાંથી અનેક લોકોને ક્યારેકને ક્યારેક એવો અનુભવ થયો જ હશે કે ભાઈ ઓફિસમાં ગમે એટલી મહેનત કેમ ના હોય પણ વાત ઈન્ક્રિમેન્ટની હોય કે પ્રમોશન એ સમયે બોસના ફેવરેટ કે સો કોલ્ડ વર્કોહોલિક કર્મચારીઓના નામ આ લિસ્ટમાં ટોપ પર હોય…
- રાશિફળ
આજે રાતે શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, પૈસાથી છલકાઈ ઉઠશે તિજોરી…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તેનો સંબંધ ધન, વૈભવસ પ્રેમ અને ભોગ-વિલાસ સાથે છે. દરેક ગ્રહની જેમ શુક્ર પણ એક ચોક્કસ સમય પર ગોચર કરીને રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે. આજે રાતે શુક્ર નક્ષત્ર…
- મનોરંજન
TMKOCની આ કલાકાર લગ્નના 15 વર્ષે પતિથી થશે અલગ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લીધો નિર્ણય…
જો તમે પણ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયહાર્ડ ફેન હશો અને તો તમને પણ જેઠાલાલ અને ગુલાબોવાળો એપિસોડ તો યાદ હશે ને? હવે આ ગુલાબોનો રોલ કરનાર એક્ટ્રેસ સિમ્પલ કૌલને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી…
- મનોરંજન
શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી…
બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અવારનવાર શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાનું નામ કોઈને કોઈ વિવાદમાં સંકળાતું રહે છે. થોડાક દિવસ પહેલાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર લગાવવામાં આવેલા…
- સ્પેશિયલ ફિચર્સ
આજે એકાદશી પર તુલસી સાથે સંકળાયેલી આ ભૂલ બિલકુલ ના કરતાં, નહીંતર…
વૈદિક પંચાગ અનુસાર ભાદરવા મહિનાની શુકલ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવામાં આવે છે. આજે ત્રીજી સપ્ટેમ્બરના પરિવર્તિની એકાદશી છે, ત્યારે આજના દિવસે માતા તુલસી સંબંધિત કેટલીક ભૂલો ના કરવી જોઈએ, નહીંતર મુશ્કેલીમાં…