- સ્પેશિયલ ફિચર્સ
પોસ્ટ ઓફિસની આ ધાકડ સ્કીમમાં કરો રોકાણ: માત્ર ₹5 લાખ લગાવો અને 15 વર્ષમાં મળશે ₹15 લાખથી વધુ…
દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે પૈસા બચાવે છે અને તેઓ પૈસા એવી જગ્યાએ રોકે છે કે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને જોરદાર રિટર્ન મળે. પણ આખરે એવી કઈ જગ્યાએ પૈસા રોકવા જેને કારણે જોરદાર રિટર્ન તો મળે જ પણ…
- રાશિફળ
પિતૃપક્ષમાં ચાર મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, અમુક રાશિના જાતકોનું ઉઘડી જશે ભવિષ્ય…
સાતમી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ કે જેને આપણે શ્રાદ્ધ પણ કહીએ છીએ તેની શરૂઆત થઈ રહી છે અને તે 15 દિવસ એટલે કે 21મી સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે, પણ આ દિવસે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સમયગાળો…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીના દિવસે કેમ મીઠું ખાવાની મનાઈ છે? જાણો વ્રતના નિયમો અને મહત્ત્વ
હિંદુશાસ્ત્રમાં આપવામાં અનંત ચતુર્દશીનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અનંત ચતુર્દશીની તિથિ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અને વ્રત સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ દિવસે…
- સ્પેશિયલ ફિચર્સ
વોટ્સએપ યુઝર્સ માટે મોટી ચેતવણી: સરકારની એજન્સીએ આપી સલાહ, તરત જ કરી લો આ કામ…
વોટ્સએપ (WhatsApp) એ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને હવે સરકારે આ વોટ્સએપને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ભારત સરકારની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (Computer Emergency Response Team- CERT-In)એ વોટ્સએપને લઈને સિક્યોરિટી એડવાઈઝરી જારી કરી છે. એજન્સીએ જણાવ્યું…
- રાશિફળ
આજનું રાશિફળ (05-08-25): 12-12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, પણ એની સાથે સાથે થોડી પરેશાનીનો સામનો પણ કરવો પડશે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે અભ્યાસમાંથીભટકી શકે છે, જેને કારણે ભવિષ્યમાં તેમને મુશ્કેલી પડી શકે છે. આર્થિક સ્થિતિને લઈને કોઈ…
- સ્પેશિયલ ફિચર્સ
એક એવું ગણેશ મંદિર જ્યાં બાપ્પા આખા પરિવાર સાથે બિરાજમાન છે, 700 વર્ષ જૂનો છે ઇતિહાસ…
હાલમાં મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, પણ જરા વિચાર કરો કે જો તમને મંદિરમાં ભગવાન ગણેશજીના સહપરિવાર દર્શન કરવાનો લહાવો મળે તો? આઈ નો આઈ નો તમને થશે કે ભાઈસાબ આવું તો કઈ રીતે શક્ય…
- રાશિફળ
બુધ અને શુક્ર બદલશે ચાલ, આ રાશિઓ બનશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનામાં થઈ રહેલું બુધ અને શુક્રનું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયે આ રાશિના જાતકોને વેપારમાં ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે.…
- નેશનલ
વંદે ભારત અને રાજધાની જેવી ટ્રેનો કોની માલિકીની Indian Railway કે પછી ખાનગી કંપનીની?
ભારતીય રેલવે (Indian Railway) છેલ્લાં કેટલાક સમયથી પોતાની સુવિધા અને ટેક્નોલોજીને વધારવા માટે અનેક મહત્ત્વના પગલાં લીધા છે અને એમાં વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ જેવી અનેક હાઈ સ્પીડ તેમ જ પ્રીમિયન ટ્રેનોનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે ક્યારે…