- નેશનલ
August માં એક-બે નહીં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપ્યું કારણ…
જુલાઈ મહિનો પૂરો થઈ ગયો અને એની સાથે જ 2025ના સાત મહિના પૂરા થઈને આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો. જો તમે પણ આ મહિને બેંકિંગના કેટલાક કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં આ સમાચાર વાંચી લો,…
- નેશનલ
આજથી બદલાઈ રહ્યા છે Credit Card, LPG, UPI ના સબંધિત નિયમ… જાણી લેશો તો ફાયદામાં રહેશો…
દર મહિનાની જેમ જ આજથી શરૂ થયેલા ઓગસ્ટમાં મહિનમાં કેટલાક મહત્ત્વના નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેની અસર સીધેસીધી તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે. દર મહિનાની જેમ જ આજે પહેલી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના નિયમ, યુપીઆઈ, એલપીજી, પેટ્રોલ-ડિઝલ અને…
- રાશિફળ
આજનું રાશિફળ (01-08-25): મહિનાનો પહેલો દિવસ આજે પાંચ રાશિના જાતકો માટે રહેશે Gooddyyy Gooddyyy….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કોઈ પણ કામ આવતીકાલ કે બીજાના ભરોસા પર ના છોડવા જોઈએ. વિપરીત પરિસ્થિતિમાં પણ આજે તમારે ધીરજ જાળવી રાખવી પડશે. આજે તમને પ્રિયજનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જીવનસાથીને…
- સ્પેશિયલ ફિચર્સ
નીતા અંબાણીના કલેક્શનમાં પણ નહીં હોય આટલી મોંઘીદાટ લિપસ્ટિક, કિંમત જાણીને…
મહિલાઓને ટાપટીપ રહેવાનું અને સદાય યુવાન દેખાવવાનું પસંદ હોય છે. વાત જ્યારે ટાપટીપની આવે તો કોસ્મેટિક્સ તો એમાં ટોપ પર જ હોય. આવી સ્થિતિમાં જો તમને કોઈ કહે કે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી લિપસ્ટિકની કિંમત શું હશે, તો તમારા જવાબ…
- મહારાષ્ટ્ર
17 વર્ષ પહેલાં જે માલેગાંવમાં બ્લાસ્ટમાં થયો ત્યાં કેટલી છે હિંદુ-મુસ્લિમની સંખ્યા?
આજે એટલે કે ગુરુવારે 17 વર્ષ જૂના 2008માં મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે થયેલાં બોમ્બ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આવ્યો અને આ ચૂકાદાએ બધાને વિચારતા કરી દીધા છે. નાગરિકો અને નિષ્ણાતો જાત જાતના તર્ક-વિતર્ક આપી રહ્યા છે. કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર,…
- રાશિફળ
સૂર્યદેવને પ્રિય હોય છે આ રાશિઓ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
જ્યોતિષશાસ્ત્રમાં નવે નવે ગ્રહને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને ગ્રહોના રાજકુમાર, શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જેમ દરેક ગ્રહને એક દરજ્જો આપવામાં આવ્યો છે એ જ રીતે દરેક ગ્રહની…
- સ્પેશિયલ ફિચર્સ
જો ભારતમાં ભૂકંપ આવે તો Android પર આવશે એલર્ટ, ફટાફટ ઓન કરી લો આ સેટિંગ…
રશિયાના કિનારાના કામચટકા ખાતે 8.8 રેક્ટર સ્કેલ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને એને કારણે અનેક દેશોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે સવાલ થાય કે જો ભારતમાં ભૂકંપ કે કોઈ કુદરતી આફત આવે તો એનું…