- આમચી મુંબઈ
12 કલાકના વિલંબ બાદ આખરે લાલબાગચા રાજાનું વિસર્જન…
મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડ્યા બાદ આખરે રવિવારે રાતે થયું હતું. ફટાકડા અને ભક્તોના જલ્લોશ વચ્ચે બાપ્પાએ મુંબઈથી વિદાય લીધી હતી. લાલબાગચા રાજા મુંબઈ અને મુંબઈગરાની જાન છે અને આજે સવારથી ભરતીને કારણે…
- આમચી મુંબઈ
લાલબાગચા રાજાના વિસર્જન બાબતે મંડળે આપ્યું મહત્ત્વનું અપડેટ, જાણો ક્યારે થશે વિસર્જન…
મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડતાં મંડળના કાર્યકર્તાઓ, પ્રશાસનના અધિકારીઓ અને ભક્તોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ હવે મંડળ દ્વારા રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મંડળના સેક્રેટરી સુધીર સાળવી દ્વારા આપવામાં…
- નેશનલ
આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ: ક્યારે, ક્યાં અને કેમ દેખાશે ‘બ્લડ મૂન’? જાણો બધી વિગત
આજે એટલે કે સાતમી સપ્ટેમ્બરના વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક લાઈનમાં આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને કારણે ચંદ્રમા સુધી પહોંચતો નથી. આ…
- સ્પેશિયલ ફિચર્સ
આઠ કિલોમીટરનું અંતર કાપવા Lalbaugcha Rajaને કેમ લાગે છે 20 કલાક? જાણો કારણ…
મુંબઈના માનીતા અને જાણીતા લાલબાગચા રાજા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે અને એનું કારણ છે વિસર્જનમાં થઈ રહેલો વિલંબ. છેલ્લાં પાંચ-છ કલાકથી લાલબાગચા રાજ ગિરગાંવ ચોપાટી પર અટવાઈ ગયા છે અને એની ઉપર જાતજાતના વાદ-વિવાદ થઈ રહ્યા…
- રાશિફળ
આ દિવસથી પૈસા ગણતાં ગણતાં થાકી જશે ચાર રાશિના લોકો, ગ્રહોના રાજા બનાવશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ દસ દિવસ બાદ એટલે કે 17મી સપ્ટેમ્બરના સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં બિરાજમાન થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે. સૂર્યનો સંબંધ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ઊર્જા સાથે હોવાનું…
- આમચી મુંબઈ
મુંબઈના આ ગણપતિ વિસર્જન વિના જ ગિરગાંવ ચોપાટીથી પાછા ફર્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો…
મુંબઈઃ મુંબઈ સહિત રાજ્યભરમાં ભક્તોએ ભારે હૈયે, અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી, પરંતુ મુંબઈના જાણીતા અને માનીતા ગણપતિ લાલબાગચા રાજાનું વિસર્જન ટેક્નિકલ કારણોસર વિલંબમાં પડ્યું છે. જોકે, મુંબઈના એક બીજા બાપ્પા પણ છે કે જેઓ ગિરગાંવ ચોપાટીથી પાછા પોતાના મંડપ…
- આમચી મુંબઈ
લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…
મુંબઈઃ મુંબઈના લાડકા બાપ્પા લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન આવી રહ્યું છે. નવી ટ્રોલીને કારણે બાપ્પાના વિસર્જનમાં વિલંબ થઈ રહ્યો છે. હવે મળી રહેલી માહિતી અનુસાર લાલબાગચા રાજાનું વિસર્જન આજે સાંજે પાંચ-છ વાગ્યા સુધી થઈ શકે છે. આ માટે બાપ્પાની જૂની…
- નેશનલ
આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો ક્યારથી લાગશે સૂતક કાળ?
ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી એટલે કે આજથી પિતૃ પક્ષ શરૂ થશે…
- રાશિફળ
આજનું રાશિફળ (07-09-25): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળથી બચવાનો રહેશે, નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. લાંબા સમય બાદ આજે કોઈ પરિવારના સભ્ય સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે હરવા ફરવાની યોજના બનાવી શકો છો. સાસરિયા આજે કોઈ સાથે પણ લેવડ દેવડ કરતા બચવું પડશે,…
- મનોરંજન
TMKOC Alert: શું તારક મહેતામાં પાછા ફરશે દયાબેન? અસિતકુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…
લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે અને આ સીરિયલના દરેક કેરેકટરની એક અલગ ફેન ફોલોઈંગ છે. પછી એ ગડા ઇલેક્ટ્રોનિકના માલિક જેઠાલાલ એટલે કે દિલીપ જોષી હોય કે બબીતાજી એટલે…