- સ્પેશિયલ ફિચર્સ
બ્લેક કોફી પીવાના ફાયદા: વજન ઘટાડવાથી લઈને સ્ટ્રેસ દૂર કરવામાં કરે છે મદદ…
ચા-કોફીનું સેવન કરનારા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. પરંતુ આજે અમે અહીં તમને બ્લેક કોફી પીવાથી હેલ્થને થતાં ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બ્લેક કોફીમાં જોવા મળનારા પોષક તત્ત્વો તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન સાબિત થઈ શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
અમીર બનાવશે વાસ્તુશાસ્ત્રના આ ઉપાય, ઘરમાં તરત જ લાવી દો આ 4 વસ્તુ…
દુનિયામાં તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને અમીર બનવાની ઈચ્છા ના હોય. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની કમી ના થાય તો એના માટે વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલા આ ઉપાયોને અજમાવવા જોઈએ. ચાલો જોઈએ કયા…
- રાશિફળ
આજનું રાશિફળ (09-09-25): મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, જાણી લો તમારા માટે કેવો હશે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહેશે. આજે તમને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળશે. તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં આજે તમને સફળતા મળશે. તમારું મન આજે અહીંયા ત્યાંના કામમાં લાગશે, પણ તેમ છતાં તમે તમારા કામ પર…
- રાશિફળ
પિતૃપક્ષ દરમિયાન રાત્રે કરો આ 4 ઉપાય, પિતૃઓ ખુશ થઈને વરસાવશે આશીર્વાદ, થશે ધન લાભ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે અને તે પિતૃઓને સમર્પિત છે. આ 15 દિવસ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 7મી સપ્ટેમ્બરથી થાય છે અને એવું કહેવાય છે કે આ સમયે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને…
- મહારાષ્ટ્ર
450 KM ચાલીને વિદર્ભથી મરાઠવાડા પહોંચ્યો વાઘ, દાયકાઓ બાદ જોવા મળ્યો એડલ્ટ ટાઈગર
છત્રપતિ સંભાજીનગર: વિદર્ભથી 450 કિલોમીર ચાલીને એક નર વાઘ યેદશી રામલિંગ ઘાટ નામની વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી પહોંચ્યો હતો. આ સેન્ક્ચ્યુરી મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનું એક નાનકડું જંગલ છે, જ્યાં દાયકાઓથી એક એડલ્ટ વાઘ નથી જોવા મળ્યો. એક વન અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર…
- મનોરંજન
અમિતાભ બચ્ચનની ₹3,190 કરોડની સંપત્તિ કોના ભાગે આવશે? દીકરી-દીકરા વચ્ચે કેવી રીતે વહેંચણી થશે?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ એકદમ ફિટ એન્ડ ફાઈન છે. પોતાના આટલા લાંબા ફિલ્મી કરિયરમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યું છે. આજે પણ બિગ બી એકદમ એક્ટિવ છે અને મોટા…
- રાશિફળ
પિતૃપક્ષમાં બનશે શક્તિશાળી દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…
હિંદુ માન્યતાઓ અનુસાર હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યા છે. સાતમી સપ્ટેમ્બરથી શરુ થયેલા આ પિતૃપક્ષ 21મી સપ્ટેમ્બર સુધી ચાલશે અને હિંદુ ધર્મમાં આ 15 દિવસનું ખૂબ જ વધારે મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. હવે આ પિતૃપક્ષ દરમિયાન જ ચંદ્રમા મિથુન રાશિમાં ગોચર…
- રાશિફળ
આજનું રાશિફળ (08-09-25): આ ત્રણ રાશિના જાતકોના ટાર્ગેટ થશે પૂરા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે તમારી બુદ્ધિમત્તા અને વિવેક જોઈને લોકો હેરાન કરશે. આજે તમારે કામને લઈને થોડી સમાધાન રાખશો.…